સેંગોલ વિવાદને મામલે ગૃહમંત્રી શાહે કોંગ્રેસને ઘેરી, કહ્યું ‘કોંગ્રેસને ભારતીય પરંપરાથી શા માટે છે નફરત’
સેંગોલ વિવાદ મામલે ગૃહમંત્રી શાહનો કોંગ્રેસને પશ્ન શા માટે કોંગ્રેસને ભારતીય પરંપરાથી વિવાદ છે દિલ્હીઃ- હાલ દેશમાં નવી સસંદ ભવનનો ઉધ્ટાનનો મુદ્દો જોરશોરમાં ગરમાયો છએ વિરોધ પક્ષ દ્રારા સતત વિરોધ અને બહિષ્કારની વાતો વચ્ચે 28 મે ના રોજ દેશની નવી સંસદનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદનો શિલાન્યાસ કરવાને લઈને ચાલી […]