યમનમાં હુતી વિદ્રોહી દ્વારા બંધક બનાવાયેલા 7 ભારતીય ખલાસીઓને મૂક્ત કરાયા- યમને કરી મદદ
યમનમાં વિદ્રોહી દ્વારા બંધક બનાવાયેલા 7 ભારતીય ખલાસીઓને મૂક્ત કરાયા કુલ 14 ખલાસીઓને કરાયા આધાજ જેમાંથી 7 ભારતીયો દિલ્હીઃ- ભારતીય ખલાસીઓ અને જુદા જુદા દેશોના ઓછામાં 14 લોકોને યમનના હુથી બળવાખોરોએ ત્રણ મહિના પહેલા સંયુક્ત આરબ અમીરાતના વેપારી જહાજને કબજે કર્યા પછી બંધક બનાવી લીધા હતા. ત્યારે હવે યમનમાં ધરપકડ કરાયેલા સાત ભારતીય ખલાસીઓને મુક્ત […]