1. Home
  2. Tag "Shaheed Bhagat Singh Ji"

લાહોર જેલમાં ભગતસિંહજીને ફાંસી આપનાર જલ્લાદનો પરિવાર હાલ પાકિસ્તાનમાં કરે છે વસવાટ

નવી દિલ્હીઃ ભારતની આઝાદીમાં અનેક મહાનુભાવોએ ભારત માતા માટે શહીદી વ્હોરી હતી. આ દેશભક્તોને ક્યારેય દેશની જનતા ભૂલશે નહીં. આવા જ મહાન દેશભક્ત શહીદ ભગતસિંહને વર્ષ 1931માં લાહોરની જેલમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. ભગતસિંહને ફાંસી આપનાર જલ્લાદનો પરિવાર આજે પણ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યો છે. આ પરિવાર આજે પણ પાકિસ્તાનમાં જલ્લાદનું જ કામ કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code