1. Home
  2. Tag "Shaktipeeth Ambaji and Pavagadh"

ચૈત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી અને પાવાગઢના મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ ફાગણ મહિનાની વિદાય અને ચૈત્ર મહિનાનું આગમન થઈ રહ્યું છે. ચૈત્ર મહિનાના પ્રારંભના નવ દિવસને ચૈત્રી નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શક્તિપીઠ મંદિરોમાં દર્શન-પૂજાનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર તેમજ પાવાગઢ મંદિરમાં  દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code