કોંગ્રેસ માટે ચૂંટણી પરિણામો નિરાશાજનક નથી, પરંતુ ચિંતાજનક જરૂર છેઃ શક્તિસિંહ ગોહિલ
નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ વધુ મહેનત કરવાની જરૂર છે નગરપાલિકાઓ સ્થાનિક નેતાઓના આધારે લડવામાં આવતી હોય છે અંબરીશ ડેર, જવાહર ચાવડા, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓ જવાના કારણે કોંગ્રેસને નુકશાન થયુ છે અમદાવાદઃ નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના […]