1. Home
  2. Tag "Shankaracharya Swami Avimukteswaranandji Saraswatiji"

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ રામરાજ્ય અંગે શું કહ્યું જાણો….

નવી દિલ્હીઃ છત્તીસગઢના પ્રવાસે પહોંચ્યેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ધર્મ સભામાં હાજરી આપશે. આ પહેલા તેમણે રામ રાજ્ય, ધર્માંતરણ સહિતના મુદ્દા ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા. એટલું જ નહીં તેમણે ધર્માંતરણ મામલે નારાજગી પણ વ્યક્ત કરી હતી. શંકરાચાર્યજીના મતે, ભારતને આઝાદ થયાને 75 વર્ષ થઈ ગયા છે પરંતુ આજ સુધી હિંદુઓને તેમના ધર્મ વિશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code