1. Home
  2. Tag "sharmistha-mukherjee"

કોંગ્રેસના નેતૃત્વએ પ્રણવ મુખર્જીના અવસાન બાદ કોઈ શોકસભા બોલાવી પણ ન હતીઃ શર્મિષ્ઠા મુખર્જી

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું અલગ સ્મારક બનાવવાના પ્રસ્તાવની ટીકા કરી છે. શર્મિષ્ઠાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વએ તેમના પિતાના અવસાન બાદ કોઈ શોકસભા પણ બોલાવી નથી. શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આરોપ […]

જો કોઈ ચોક્કસ નેતાના નેતૃત્વમાં પાર્ટી સતત હારતી હોય તો તેના વિશે વિચારવું જરૂરીઃ શર્મિષ્ઠા મુખર્જી

જયપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી રહ્યાં ઉપસ્થિત કોંગ્રેસે વિચારવું જોઈએ કે પાર્ટીનો ચહેરો કોણ હોવો જોઈએઃ શર્મિષ્ઠા મુખર્જી જયપુરઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી અને લેખિકા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે જો કોઈ ચોક્કસ નેતાના નેતૃત્વમાં પાર્ટી સતત હારતી હોય તો તેના વિશે વિચારવું જરૂરી છે. તેથી કોંગ્રેસે વિચારવું જોઈએ કે પાર્ટીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code