1. Home
  2. Tag "Shetrunji Dam"

શેત્રુંજી ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડાતા 11500 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

ભાવનગરઃ જિલ્લાના તળાજા, ઘોઘા અને પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમ ડાબા અને જમણા કાંઠા કેનાલ વિસ્તારના ખેડુતોએ રવિપાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવાની માગણી કરાતા સિંચાઈ વિભાગ દ્વારા બન્ને કાંઠા વિસ્તારની કેનાલોમાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડુતોને રાહત થઈ છે. સિચાઈ ભાગ દ્વારા ખેડુતોની માગ મુજબ જરૂર પડે તો વધુ પાણી છોડવાની પણ હૈયાધારણ આપવામાં […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, દરવાજા ખોલીને પાણી છોડાયું

ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં 63 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. દરમિયાન ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. […]

ભાવનગરના શેત્રુંજી ડેમની જળ સપાટી 29 ફુટે પહોંચતા નદીકાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા

ભાવનગરઃ ગોહિલવાડમાં અષાઢના પ્રારંભથી મેઘરાજાએ સમયાંતરે વરસીને નદી-નાળાં અને તળાવો છલકાવી દીધા છે. ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરના પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 70 ટકા જેટલો ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 29 ફૂટે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 2030 ક્યુસેક પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી હજુ પણ વધશે. […]

શેત્રુંજી ડેમની જળ સપાટી 28 ફુટે પહોંચી, જળાશયમાં 2030 ક્યુસેક પાણીની આવક

ભાવનગરઃ ગોહિલવાડ પંથક પર મેધરાજા હેત વરસાવી રહ્યા હોય તેમ ગત વર્ષની તુલનાએ સારો વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના સૌથી વિશાળ ગણાતા શેત્રુંજી ડેમની સપાટી 28 ફૂટે પહોંચી ગઈ છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી 2030 ક્યુસેક પાણીની […]

શેત્રુંજી ડેમમાંથી રવિ પિયત માટે પાણી છોડાયું. 5825 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

ભાવનગરઃ જિલ્લાના તળાજા, મહુવા અને પાલિતાણા વિસ્તારમાં રવિ સીઝનમાં વિવિધ પાકોનું સારૂએવું વાવેતર થયું છે. હવે પાકને પાણીની જરૂર હોવાની ખેડુતોએ શેત્રુંજીમાં પાણી છોડવાની માગ કરી હતી. શેત્રુંજી ડેમમાંથી આખરે રવિ  પિયત માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે. પ્રારંભિક તબકકે જમણા-ડાબા બન્ને નહેરોમાં 70 કયુસેકથી પાણી છોડવાનું શરૂ કરાયુ છે અને તેમાં ક્રમશઃ વધારો […]

શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે પાણી કેનાલમાં છોડાશે, 11650 હેકટરને સિંચાઈનો લાભ મળશે

ભાવનગરઃ સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતા શેત્રુંજી ડેમમાં આ વખતે સારા વરસાદને કારણે પાણીનો પુરતો સંગ્રહ થયો હોવાથી ખેડુતોને સિંચાઈનું પુરતુ પાણી મળી રહેશે. શેત્રુંજી જળાશય સિંચાઇ યોજના દ્વારા આગામી સમયમાં નહેરવાટે પાણી છોડવા માટે સિંચાઇ સલાહકાર સમિતિની મીટીંગ તાજેતરમાં મળી હતી જેમાં શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સતત વધતા જળસપાટી 30 ફૂટને વટાવી ગઈ

ભાવનગરઃ ચોમાસા દરમિયાન ગોહિલવાડ પંથકમાં સારોએવો વરસાદ પડ્યો છે. જેમાં અમરેલીના ઘારી સહિત શેત્રુંજી નદીના ઉપરવાસમાં સારા વરસાદ તેમજ ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રૂંજી ડેમમાં પાણીના આવક સતત વધી રહી છે. શેત્રુંજી ડેમમાં સતત બે દિવસથી 2030 ક્યુસેક પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી વધીને 30.3 ફૂટ પહોંચી છે, સતત પાણીની આવક શરૂ રહેવાથી […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયાં

ભાવનગરઃ  જિલ્લાના શેત્રુંજી ડેમના ઉપરવાસમાં સારા વરસાદના લીધે પાણીની ધીમી આવક શરૂ થઇ છે. શેત્રુંજી ડેમમાં સતત બે દિવસથી 4 હજાર 682 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી વધીને 28.6 ફૂટ પહોંચી છે. હજુ પણ સતત પાણીની આવક થઇ રહી છે, જેથી સપાટી વધવાની શક્યતા છે. ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. ડેમ ઓવરફ્લો થવાની […]

અષાઢના અંત પહેલા જ સારા વરસાદથી ભાવનગરનો શેત્રુંજી ડેમ 61.61 ટકા ભરાયો,

ભાવનગરઃ અષાઢના અંતમાં જિલ્લાના જળાશયોમાં સરેરાશ 42.20 પાણીનો સંગ્રહ થયો છે. ખાસ કરીને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 61.61 ટકા ભરાઇ ગયો છે. જ્યારે ચાલું ચોમાસાની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં જ મહુવાનો બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જોકે, હમીરપરા ડેમ હજું 4 ટકા જ ભરાયો છે. શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતાં ભાવનગર શહેરને ઉનાળા […]

ભાવનગરના શેત્રુંજી ડેમમાં આકરા ઉનાળા બાદ પણ હજુ 20 ફુટ પાણી, 122 ગામોને અપાતું પાણી

ભાવનગરઃ જિલ્લાના 122 ગામોને પીવાનું પાણી તેમજ 35000 હેકટર જમીનને સિંચાઈનું પાણી પુરૂ પાડતા શેત્રુંજી ડેમમાં ગત વર્ષે સારા વરસાદને કારણે પાણીની સારી આવક થઈ હતી.તેના કારણે આ વર્ષે આકરા ઉનાળા બાદ પણ હજુ ડેમમાં 20 ફુટથી વધુ પાણીની સપાટી છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી જળાશયમાંથી ગત વર્ષ દરમિયાન પાણીના કુલ વપરાશ બાદ ચોમાસાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code