વિશ્વમાં કોરોનાના કોહરામ વચ્ચે ગુજરાતનું એકમાત્ર ગામ જ્યાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી
ગુજરાતમાં આવેલું એક ગામ કે જ્યાં હજુ પણ કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી અમરેલી જીલ્લાના શિયાળબેટ ગામમાં છેલ્લા 1 વર્ષથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી અહીંયા રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે નવી દિલ્હી: એક તરફ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યમાં દૈનિક ધોરણે નોંધાતા કેસ રોકેટ ગતિએ વધી […]