શ્રમિક અન્નપૂર્ણા યોજનાઃ રાજ્યમાં નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે
રાજ્યના શ્રમિક પરિવારોની ક્ષુધા સંતોષવા માટે ગુજરાત સરકારે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ શરુ કરીને એક નવી કેડી કંડારી છે. રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે, ઉપરાંત તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂ. 5/-ના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવે […]