અમદાવાદના 28 કડિયાનાકા પર શ્રમિક ભોજન કેન્દ્રોની શરૂઆત, 10 હજારથી વધુ શ્રમિકોને લાભ થશે
ગાંધીનગરઃ અમદાવાદના કુલ 28 કડિયાનાકા પર શ્રમિક ભોજન કેન્દ્રોની શરૂઆત આજથી થઈ છે, તેમ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારની આ એક ઉપલબ્ધિ જ છે કે ફક્ત રૂ. 5નાં નજીવા દરે શ્રમિકો અને તેમના પરિવારને ભોજનનો લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજનાથી અત્યાર સુધી રાજ્યના કુલ 1.83 […]