1. Home
  2. Tag "Shravan month"

શ્રાવણ મહિનાનો બીજો સોમવારઃ સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો શિવમય બન્યાં

સોમનાથ મંદિરમાં નીકળી પાલખીયાત્રા પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાં રાજ્યના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તિનો માહોલ ઉભો થયો છે. દરમિયાન આજે શ્રાવણ મહિના બીજા સોમવારે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. શિવાલયો હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યાં હતા. શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવાલયોમાં ભજન સહિતના […]

શ્રાવણ માસઃ ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં, સોમનાથમાં ભક્તો ઉમટ્યાં

અમદાવાદઃ ભગવાન શિવને સર્વાધિક પ્રીય એવા શ્રાવણ માસની ગુજરાતમાં આજથી શરૂઆત થઈ છે. ભક્તો દુર-દુરથી પગપાળા ચાલીને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવા, મહાદેવના અલૌકિક દર્શન મેળવવા અને વિશેષ પૂજાઓના લાભ લેવા માટે સોમનાથ પહોચી રહ્યા છે. વહેલી સવારથી જ સોમનાથમાં હર-હર મહાદેવ, જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો છે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે […]

શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મહાદેવજીના મંદિરમાં 10 લાખથી વધુ ભાવિકોએ કર્યા દર્શન,

વેરાવળઃ શ્રાવણ માસનો પ્રારંભ તા.29 જુલાઇના રોજ થયેલ અને તા.27 ઓગસ્ટના શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણિમા, ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગિયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં  ઊજવાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 10 લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમિયાન યોજાતી પાલખીયાત્રા, […]

કાશી વિશ્વનાથ ધામમાં શ્રાવણ મહિનામાં એક કરોડથી વધારે ભક્તોએ પૂજા-અર્ચના કરી

ભક્તોએ રૂ. 5 કરોડથી વધારે દાન કર્યું ભક્તો માટે ઉભી કરાઈ અનેક વ્યવસ્થા નવી દિલ્હીઃ વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર કાશી વિશ્વનાથ ધામ બન્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનામાં એક કરોડથી વધુ ભક્તોએ કાશી વિશ્વનાથ ધામમાં પૂજા-અર્ચના કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓએ રૂ. 5 કરોડથી વધુનું દાન કર્યું હતું. વડા પ્રધાન […]

રાજકોટની જેલમાં 305 કેદીઓને શ્રાવણ મહિનાના ઉપવાસ, જેલના સત્તાધિશો આપે છે, ફરાળ

રાજકોટઃ શ્રાવણ મહિનોને ઉપાસનાનો મહિનો કહેવામાં આવે છે. ભાવિકો ઉપવાસ-એકટાણા કરીને દેવાધિદેવ મહાદેવજીની ઉપાસના કરતા હોય છે. ત્યારે રાજકોટની જેલના 305 જેટલા કેદીઓ પણ ઉપવાસ કરી રહ્યા છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં ભક્તિભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેલ તંત્ર દ્વારા પણ કેદીઓને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ફરાળમાં 100 ગ્રામ સિંગદાણા 400 ગ્રામ […]

શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસઃ શિવાલયોમાં ભક્તોની ભીડ

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસની સાથે સોમવતી અમાસ છે. આ અનોખા સંયોગ ભાગ્યે જ સર્જાય છે. આજે સવારથી જ રાજ્યભરમાં સોમનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારે જ થઈ રહી છે. […]

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર, સોમનાથ મંદિરમાં ભાવિકોની લાંબી કતારો લાગી

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર પરીસરનું વાતાવરણ શિવમય બન્યું મંદિરમાં ભાવિકોની લાંબી કતારો રાજકોટ :હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે મહામારીના ઘટી ગયેલ કહેર વચ્ચે આજે પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ ઉમટી હતી. વહેલી સવારના પહોરમાં જ હજારો ભાવિકોએ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યનું ભાથુ બાંઘ્યું […]

શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ ફ્રુટ્સના ભાવમાં તોતિંગ વધારો

અમદાવાદ: પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ દરેક જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. અસહ્ય મોંઘવારીથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. દિવસેને દિવસે મોંઘવારી પણ માઝા મુકી રહી છે. પેટ્રોલ , ખાદ્ય તેલ અને દૂધમાં ભાવ વધારો લોકો હજુ સહન કરી રહ્યા છે. એવામાં હવે ફ્રૂટના ભાવમાં પણ […]

શ્રાવણ મહિનામાં તહેવારોની ઊજવણી માટે સરકાર ગાઈડલાઈન બનાવશેઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ  પવિત્ર ગણાતા શ્રાવણ મહિનાના આગમનને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. શ્રાવણના પ્રારંભ  સાથે જ અનેક તહેવારોની પણ શરૂઆત થશે. ગુજરાતમાં લોકો ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક તહેવારોની ઊજવણી કરતા હોય છે. જોકે, હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. તેથી દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. ગુજરાત સરકારે પણ શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો માટે ખાસ […]

પવિત્ર શ્રાવણ મહિનામાં બનો શિવમયઃ યુવાનોમાં ભગવાન શિવજીના ફોટાની પ્રિન્ટેડ ટી-શર્ટનો ક્રેઝ

ઉત્તર ભારતના રાજ્યોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. જ્યારે ગુજરાતમાં અઠવાડિયા બાદ પ્રવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનામાં દેશના વિવિધ રાજ્યો શિવમય બને છે. ત્યારે યુવા શિવભક્તોમાં હાલ ભોલે બમ અને શિવ શંભુ સ્લોગનવાળી ટીશર્ટ આકર્ષણ જોવા મળે છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ હાલ શિવજીના ફોટા અને હર હર મહાદેવ સહિતના લખાણવાળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code