1. Home
  2. Tag "Shravan"

ઘરમાં શિવલિંગ હોય તો શ્રાવણ પહેલા કરો આ કામ અને પૂજાનો મેળવો લાભ

જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખવા માંગતા હો, તો તેને ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવું શ્રેષ્ઠ છે. આ દિશા ભગવાન શિવની માનવામાં આવે છે અને અહીં શિવલિંગ સ્થાપિત કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. શિવપુરાણનો નિયમિત પાઠ ઘરમાં સકારાત્મક ઉર્જા આકર્ષિત કરે છે. તે ઘરના વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. સોમવારે અથવા પ્રદોષ […]

આ શ્રાવણ માં કાવડ યાત્રા ક્યારે શરૂ થશે, જાણો તારીખ, મહત્વપૂર્ણ નિયમો અને મહત્વ

શિવભક્તો માટે શ્રાવણ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે. આ મહિનો ભગવાન શિવની ભક્તિ, પૂજા અને ઉપવાસ માટે મહત્વપૂર્ણ બની જાય છે. ઉપરાંત, આ મહિનામાં કાવડ યાત્રા પણ થાય છે, જેની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જુએ છે. કાવડ યાત્રા દરમિયાન, કાંવડિયાઓ હર-હર મહાદેવ અને બમ-બમ ભોલેના નારા લગાવતા શિવ મંદિરો અને શિવાલયોમાં પહોંચે છે. કાવડ યાત્રા […]

આ વખતે શ્રાવણ મહિનો ખાસ છે, શ્રાવણના સોમવારે એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે

શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. આ મહિનામાં ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે 2025 માં શ્રાવણ મહિનો ક્યારે શરૂ થઈ રહ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, શ્રાવણ મહિનો પાંચમો મહિનો છે. આ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો કહેવાય છે. શ્રાવણ મહિનામાં સોમવારે ઉપવાસ અને સોમવારે પૂજાનું […]

શ્રાવણના પહેલા સોમવાર પર છોકરાઓ માટે ખાસ પોશાક, પૂજા દરમિયાન ટ્રાય કરો

જો તમે પણ શ્રાવણના સોમવારે શિવાલયમાં પૂજા કરવા જઈ રહ્યા છો તો તમે આ કુર્તા પાયજામા ટ્રાય કરી શકો છો. આ તમારા પર ખૂબ જ સુંદર લાગશે. શ્રાવણના સોમવારના દિવસે પૂજાના સમયે છોકરાઓ આ પોષાકને ટ્રાય કરી શકો છો. શ્રાવણના મહિનો થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. આવામાં ભક્તો તેમના ભગવાનને ખુશ કરવા […]

જો તમે શ્રાવણના સોમવારનું વ્રત રાખ્યું હોય તો આ ઘરે બનાવેલી આ ખીર જરૂર ટ્રાય કરો

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો થોડા દિવસો પછી શરૂ થશે, આવામાં ભક્તો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. જાણો વ્રતમાં ખવાતી રેસિપી વિશે. • દૂધીની ખીર શ્રાવણના પહેલા સોમવારે ઉપવાસ કરો છો, તો ઓછા સમયમાં ઘરે દૂધીની ખીર બનાવી શકો છો, આ ખીર ભગવાન શિવને પણ […]

શ્રાવણના પહેલા સોમવાર પર છોકરાઓ માટે ખાસ પોશાક, પૂજા દરમિયાન ટ્રાય કરો

જો તમે પણ શ્રાવણના સોમવારે શિવાલયમાં પૂજા કરવા જઈ રહ્યા છો તો તમે આ કુર્તા પાયજામા ટ્રાય કરી શકો છો. આ તમારા પર ખૂબ જ સુંદર લાગશે. શ્રાવણના સોમવારના દિવસે પૂજાના સમયે છોકરાઓ આ પોષાકને ટ્રાય કરી શકો છો. શ્રાવણના મહિનો થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. આવામાં ભક્તો તેમના ભગવાનને ખુશ કરવા […]

શ્રાવણના પહેલા સોમવારે વ્રતની તૈયારી કેવી રીતે કરવી, જાણો અભિષેકની સામગ્રી અને રીત

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં શિવજી પર જળ અર્પણ, ઉપવાસ અને ભગવાન શિવની પૂજા કરવાનું મહત્વ છે. આ જ કારણ છે કે સાવન દરમિયાન મંદિરો અને શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. શ્રાવણ માસમાં આવતા સોમવારનું ખાસ મહત્વ છે. આ વર્ષે 22મી જુલાઈ 2024થી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને […]

નાગ પંચમી ક્યારે છે? જાણો ચોક્કસ તારીખ, પૂજાનો સમય….

આ વર્ષે જુલાઈ 2024માં શ્રાવણ મહિનો આવશે. શ્રાવણમાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે, આ સાથે જ તેમના પ્રિય ગણ નાગ દેવતાની પૂજા પણ શ્રાવણમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમીને નાગ પંચમીનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે સાપની પૂજા કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને સાપના ડંખનો ભય […]

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર,આ દિવસનું કઈંક આવુ છે મહત્વ

ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ પાતાળમાં આરામ કરવા જાય છે અને ભગવાન શિવને પૃથ્વીની લગામ સોંપે છે. ચાતુર્માસમાં ભગવાન શિવ પૃથ્વીના તમામ કાર્યો જુએ છે. એવું માનવામાં આવે છે કે ચાતુર્માસમાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે પૃથ્વીની યાત્રા કરે છે અને તેમના ભક્તોના દુઃખ દૂર કરીને તેમની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત […]

શ્રાવણ મહિનાના ઉપવાસમાં હવે એકવાર ફરાળ કરવું પણ પડશે ભારે,ડ્રાયફૂટના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદ: આપણા દેશમાં સામાન્ય વર્ગના લોકો માટે સૌથી મોટી સમસ્યા એ છે કે મોંઘવારી ફટાફટ વધી રહી છે પણ તેમની આવકમાં એવો કોઈ ખાસ ફરક જોવા મળતો નથી. મોંઘવારીના કારણે હવે સામાન્ય વર્ગના લોકોની સ્થિતિ એવી થઈ છે કે શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ જો તેમને એકવાર જમવું હોય તો પણ વિચાર કરવો પડે છે. આની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code