સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક રહી છેઃ રાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પ્રથમ દિક્ષાંત સમારંભને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે સંસ્કૃત આપણી સંસ્કૃતિની ઓળખ અને વાહક રહી છે. તે આપણા દેશની પ્રગતિનો આધાર પણ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃતનું વ્યાકરણ આ ભાષાને અપ્રતિમ વૈજ્ઞાનિક આધાર આપે છે. તે માનવ પ્રતિભાની એક […]