1. Home
  2. Tag "SIDDHARAMAIYA"

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનું બજેટ કે ‘તુષ્ટિકરણનો પટારો’, સિદ્ધારમૈયાએ વક્ફ બોર્ડ-ખ્રિસ્તીઓ માટે ખોલ્યો ખજાનો

બેંગાલુરુ: કર્ણાટક બજેટમાં ભાજપે રાજ્યની કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી સિદ્દારમૈયાના બજેટમાં તુષ્ટિકરણની ઘોષણાઓ હોવાનો આરોપ લગાવીને ભાજપે તેના વિરોધમાં વોકઆઉટ કર્યું છે. તેના પહેલા ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો કર્યો હતો. સિદ્ધારમૈયાની સરકારે 2024-25માં વક્ફ બોર્ડ અને ખ્રિસ્તીઓ માટે ઘણાં મોટા એલાનો કર્યા છે. જ્યારે હિંદુ મંદિરોને લઈને બજેટમાં કોઈ ખાસ ફાળવણીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code