1. Home
  2. Tag "sikkim"

સિક્કિમમાં ભૂસ્ખલનથી 4નાં મોત, 3 લોકો હજુ લાપતા

નવી દિલ્હીઃ સિક્કિમમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થતાં 4 લોકોના મૃત્યુ થયાં, જ્યારે ત્રણે લોકો હજુ પણ લાપતા છે. હાલમાં લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ વચ્ચે પ્રશાસન દ્વારા જોખમી વિસ્તારોના નિવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ સિક્કિમના યાંગથાંગ વિધાનસભા વિસ્તારમાંના અપ્પર રિમ્બીમાં ગુરુવારે મોડીરાત્રે ભૂસ્ખલનની ઘટના […]

5 વર્ષ બાદ સિક્કિમમાં કૈલાસ માનસરોવર યાત્રાનો આરંભ

નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રાનો આજથી સિક્કિમથી આરંભ થઈ રહ્યો છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર સવારે પોણા નવ વાગ્યે નાથુલાથી 36 યાત્રાળુઓના જૂથને લીલી ઝંડી આપશે. પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સીએસ રાવે જણાવ્યું હતું કે રાજ્યપાલ યાત્રાળુઓ સાથે પણ વાતચીત કરશે. તેમણે કહ્યું કે સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગો […]

ભારે વરસાદ અને પૂરને કારણે આસામ, સિક્કિમ અને મણિપુરમાં પરિસ્થિતિ વણસી, પીએમ મોદીએ મદદની આપી ખાતરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લા સાથે પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી છે. પીએમ મોદીએ શક્ય તમામ મદદ અને સમર્થનનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કર્યું, ‘થોડા સમય પહેલા પ્રધાનમંત્રીએ […]

સિક્કીમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

નવી દિલ્હીઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત […]

અરૂણાચલપ્રદેશ વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપા અને સિક્કિમમાં SKM ની જીત

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે અરૂણાચલ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. આ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચો એટલે કે એસકેએમને બહુમળી મળી છે. ચોંકાવનારી વાત એ છે કે, સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. જ્યારે […]

સિક્કમીમાં મંડળાઈ રહ્યું છે જોખમ, શાકો ઝીલ ગમે ત્યારે ફાટવાના જોખમને લઈને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

સિક્કીમ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પુરની સ્થિતિ જોવા મળી રહી છે જો કે હજી પણ અહી જોખમ ઓછુ થયું નથી હવે શાકો તળાવ પર ખતરો મંડળાઈ રહ્યો છે જેને લઈને આસપાસના લોકોને વિસ્તાર ખાલી કરાવાની ફરજ પડી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સિક્કિમમાં વાદળો ઘેરાયા બાદ આવેલા પ્રલયમાં ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. દરમિયાન, વહીવટીતંત્રે મંગન […]

કુદરતી આફતનો સામનો કરતા સિક્કિમને SDRFમાંથી પોતાનો હિસ્સો છોડવાની મળી મંજુરી

નવી દિલ્હીઃ સિક્કિમમાં આવેલી અવકાશી આફતમાં કેન્દ્ર સરકારે જરુરી તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સિક્કિમને મદદ કરવા માટે વર્ષ 2023-24 માટે રાજ્યના અસરગ્રસ્ત લોકોને રાહતના પગલાં પૂરા પાડવામાં અગાઉથી રૂ. 44.80 કરોડની રકમના સેન્ટ્રલ શેર ઓફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)ના બંને હપ્તાઓ રિલીઝ કરવાની […]

સિક્કિમમાં પૂરના કારણે અનેક વિસ્તારો સંપર્ક વિહોણા, તમામ મદદ પહોંચાડવાની PM મોદીએ આપી ખાતરી

નવી દિલ્હીઃ સિક્કિમના ઉત્તરમાં કુદરતે તબાહી મચાવી. ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવી ગયું. નદીના જળસ્તરમાં અનેક ફૂટનો વધારો થયો. વાદળ ફાટ્યા પછી પૂર આવવાને કારણે સેનાનાં 23 જવાન પણ ગૂમ થયા છે. જોકે તેમાંથી એક જવાનને બચાવી લેવાયો છે. પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સંરક્ષણ મંત્રાલયે […]

સિક્કીમમાં અણઘારા આવેલા પુરથી 10થી વઘુ લોકોના મોત, ગુમ થયેલા 42 સૈનિકોમાંથી હાલ પણ 22 સૈનિકો ગૂમ

દેશના રાજ્ય સિક્કીમમાં હાલ પુરની સ્થિતિ જોવા મળી રહી છે ,નદીનું સ્તર વઘતા અચાનક આવેલા પુરે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે તો બીજી તરફ સેનાના જવાનો પણ ગુમ થયા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર સિક્કીમના લોનાક તળાવ ખાતેના ક્લાઉડબર્સ્ટે ટેસ્ટા નદીમાં અચાનક પૂર બાદ ઓછામાં ઓછા 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સહીત 22 લશ્કરી […]

સિક્કીમમાં તિસ્તા નદી બન્ને કાંઠે વહેતા આસપાસના લોકોને એલર્ટ કરાયા, સેનાના 23 જવાનો ગુમ

સિક્કીમમાં વિતેલી રાતથી વરસાદનું જોર જોવા મળતા તિસ્તા નદીએ રોદ્ધ રુપ ઘારણ કર્યું છે. ગઈકાલે રાતથી તિસ્તા નદીના જળસ્તરમાં અસાધારણ વધારો થતાં વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર સિક્કિમના ચુંગથાંગ શહેરની કનેક્ટિવિટી પર એક પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો ત્યાર  બાદ આઅસર થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર સિક્કિમમાં ગઈકાલે રાત્રે અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણની તિસ્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code