1. Home
  2. Tag "SMART PHONE"

સ્માર્ટ ફોનમાં સ્ટોરેજની સમસ્યાના ઉકેલ માટે આટલુ કરો, ફાયદો થશે

  આજકાલ માર્કેટમાં દરેક પાસે વધુ રેમ અને સ્ટોરેજવાળા સ્માર્ટફોન આવે છે, પરંતુ સ્ટોરેજની સમસ્યા હજુ પણ જેમની તેમ જ છે. જો ફોન હશે તો તેમાં ફોટા અને વીડિયો પણ હશે અને તેની સાથે અનેક મહત્વપૂર્ણ એપ્સ પણ હશે. ફોન આજે આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે, પરંતુ ઓછી મેમરીને કારણે ઘણી વખત આ […]

જૂના સ્માર્ટફોનની સ્પીડ ઘટી ગઈ હોય તો સ્પીડ વધારવા આટલું કરો…

આજના યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. કોઈ દિવસ ફોન ન ચાલે કે ધીમો થઈ જાય તો આપણું જીવન થંભી જાય છે. તેથી જો તમે ધીમા ફોનથી પરેશાન છો અને તેના કારણે નવો સ્માર્ટફોન લેવા માંગો છો, તો તમારે આવું કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા તમારા ફોનની સ્પીડ વધારી શકશો. […]

મેડ ઈન ઈન્ડિયાઃ હવે ચીન અને વિયેતનામની જેમ સ્માર્ટફોન મેન્યુફેકચરિંગમાં ભારતની આગેકુચ

નવી દિલ્હીઃ ચીન અને વિયેતનામને સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનું હબ માનવામાં આવે છે પરંતુ હવે આ સ્થિતિ બદલાવા જઈ રહી છે. તેનું કારણ એ છે કે ભારતે સ્માર્ટફોનની નિકાસમાં મોટી છલાંગ લગાવી છે. આ નાણાકીય વર્ષ દરમિયાન દેશમાંથી સ્માર્ટફોનની નિકાસમાં 83 ટકાની જબરદસ્ત વૃદ્ધિ સાથે પાંચ અબજ ડોલરને પાર કરી જશે. ગયા વર્ષે દેશમાંથી રૂ. 23,000 કરોડના […]

ગુજરાતઃ 5900 કિસાનોને સ્માર્ટ ફોન સહાય વિતરણ અન્વયે રૂ. 3.37 કરોડની સહાય

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં જણાવ્યું કે ખેડૂતો સરકારની પ્રાથમિકતા-પ્રાયોરિટી હંમેશા હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. ખેડૂતોની હરેક સમસ્યાના સમાધાનમાં સરકાર તેમની પડખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનોના હિતની ચિંતા કરી છે અને ખેડૂત કલ્યાણ યોજનાઓના સફળ અમલથી જગતના તાતને આર્થિક […]

આ છે તે મોબાઈલ સેન્સર્સ જે મોબાઈલને સ્માર્ટ બનાવે છે, વાંચો કેવી રીતે કરે છે કામ

મોબાઈલના સેન્સર્સ આ રીતે કરે છે કામ આ કારણો સર મોબાઈલ બને છે સ્માર્ટ સ્કીનથી થાય છે સ્ક્રીન ઓપરેટ સ્માર્ટ ફોન.. સ્માર્ટ ફોન…. સ્માર્ટફોન… આ શબ્દ મોટા ભાગના લોકોના મોઢાથી સાંભળવા મળતો હશે પણ મોટા ભાગના લોકોને તે ખબર નહી હોય કે કઈ વસ્તુ મોબાઈલને સ્માર્ટ બનાવે છે. મોબાઈલમાં રહેલા કેટલાક સેન્સર્સ છે જે ફોનને […]

સ્માર્ટફોનથી બાળકોના IQ સ્તરને થાય છે અસરઃ એક અભ્યાસમાં કરાયો દાવો

અધુરા માસે જન્મેલા બાળકોને વધારે થાય છે અસર બાળકો ધ્યાન કેન્દ્રીય કરી શકતા નથી દિલ્હીઃ કોરોના કાળમાં હાલ મોટાભાગના દેશોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પુરુ પાડવામાં આવે છે. જો કે, આ આધુનિક ઉપકરણોને કારણે બાળકોન  આઈક્યુ સ્તરને ગંભીર અસર થતી હોવાનો એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. તેમજ અભ્યાસમાં દાવો કરાયો છે કે, આ બાળકો ધ્યાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code