1. Home
  2. Tag "smc"

સુરતઃ મનપા સંચાલિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે કુસ્તી સ્પર્ધા યોજાઈ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં મનપા સંચાલિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 103 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ આ સ્પર્ધામાં 89 મેચ રમાઈ હતી. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમતનું સ્તર સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં સહયોગથી શરૂ કરવામાં આવેલ સુમન ખેલકુદ કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી […]

સુરતઃ ડ્રેનેજ ચેમ્બરમાં સફાઈ માટે ઉતરેલા 2 શ્રમિકોનું ગુંગળામણથી મોત, એકની હાલત ગંભીર

અમદાવાદઃ રાજ્યમાં અવાર-નવાર ગટર-ખાળકુવા સાફ-સફાઈ દરમિયાન શ્રમજીવીઓના મોતની ઘટના બને છે. દરમિયાન હવે સુરતમાં આવી ઘટના સામે આવી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ સાફ કરવા અંદર ઉતરેલા બે શ્રમજીવીઓના મૃત્યું થયું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર પીપલોદ વિસ્તારમાં આવેલી કોલેજના સંકુલમાં ડ્રેનેજ […]

સુરત મ્યુનિ.કોર્પોરેશન કચરામાંથી કંચન મેળવશે, કચરો પ્રતિટન રૂપિયા 600ની કિંમતે NTPCને વેચશે

સુરતઃ ગુજરાતના મહાનગરોમાં એકઠા થતાં કચરાના નિકાલની વિકટ સમસ્યા હોય છે. શહેરભરમાંથી એકત્ર થતા કચરાના ડુંગરો ખડકાતા જાય છે. તેના લીધે પર્યાવરણના પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરત મ્યુનિ.કોર્પોરેશને કચરામાંથી કંચન મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હાલ સુરત શહેરમાં દૈનિક 2200 મેટ્રીક ટન જેટલો કચરો એકત્ર થાય છે, જે મ્યુનિની ટીમ ડોર ટુ […]

સુરતઃ મનપાની વોર્ડ ઓફિસો બહાર ગેરકાયદે પાર્કિગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા તાકીદ

અમદાવાદઃ સુરતમાં પ્રજાહિતલક્ષી પ્રશ્નોને મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મનપાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર દબાણકર્તાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા પણ નિર્દેશ કર્યો હતો. મજુરા વિધાનસભા ક્ષેત્રના પ્રજાહિતલક્ષી પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેવા આશયથી સુરત સર્કિંટ હાઉસ […]

સુરતઃ રાંદેર અને કતારગામના વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પહોંચી મનપાનું વિશેષ આયોજન

અમદાવાદઃ સુરતના રાંદેર અને કતાર ગામ ઝોનમાં પાણીની સમસ્યાના કાયમી ઉદેલ માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બંને ઝોનના અનેક વિસ્તારોમાં ટ્રીટેડ પાણીના જથ્થાના આયોજનના ભાગરૂપે વરિયાવ ખાતે ઈન્ટેકવેલ તથા જહાંગીરપુરા સબસ્ટેશન માટે ઉપલબ્ધ જગ્યામાં વોટર ટ્રીય પ્લાન્ટ, બુસ્ટર હાઉસ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, રો-વોટર ટ્રાન્સમિશન લાઈન બનાવવાનું મનપાએ નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ […]

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ પેપરલેસ રાખવાનો નિર્ણય

સ્થાયી સમિતિના સભ્યોને પેનડ્રાઈવમાં બજેટની કોપી અપાશે મનપાના તમામ કોર્પોરેટરોને તંત્રએ આપ્યાં છે લેપટોપ અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં કોર્પોરેશનનું બજેટ આ વર્ષે પેપરલેસ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાયી સમિતિના સભ્યોને બજેટની ફીજીકલ કોપીને પેન ડ્રાઈવમાં આપવામાં આવશે. પાલિકાએ દરેક કોર્પોરેટરોને લેપટોપ આપ્યા છે. જેથી તેઓ લેપટોપમાં બજેટને જોઈને ચર્ચા કરી શકશે. સુરત મહાનગપાલિકાની […]

સુરતઃ શહેરમાં સમાવાયેલી નગરપાલિકા અને ગ્રામપંચાયતમાં નિયમિત પાણી પહોંચાડાશે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં નવા સમાવિષ્ઠ ગ્રામપંચાયત અને નગરપાલિકામાં નિયમિત પાણીનો જથ્થો મળી રહે તે દિશામાં મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે. નવા સમાવિષ્ટ વિસ્તારો માટે તબક્કાવાર 173.52 એમએલડી ક્ષમતાના 9 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 367 એમએલડી ક્ષમતાના 27 સુએઝ પમ્પિંગ સ્ટેશન, 67.15 કિ.મીની રાઈઝિંગ મેઈન લાઈન તથા કુલ 316.82 કિ.મી.ના ડ્રેનેજ નેટવર્ક માટે ડ્રાફ્ટ […]

સુરતઃ મનપા ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે વ્હીકલ ટેક્સના માળખામાં સુધારો કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણ ઉપર નિયંત્રણ મુકવા માટે સરકાર દ્વારા ઈ-વાહનોને લઈને લોકોને પ્રાત્સાહન આપવામાં આવે છે. તેમજ રાજ્યના માર્ગો ઉપર હાલ અનેક ઈ-વાહનો દોડી રહ્યાં છે. દરમિયાન સુરત મનપાએ ઈ-વાહનનું ચલણ વધે તે માટે વ્હીકલ ટેક્સના માળખામાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ઈ-વાહનોને પ-પાર્કિંગમાં 3 વર્ષ સુધી ફ્રીમાં પાર્કિંગની સુવિધા આપવામાં […]

સુરતમાં ગંદા પાણીને શુદ્ધ કરીને ઓદ્યોગિક એકમોને પુરુ પડાશે

હજીરા અને પલસાણાના ઉદ્યોગોને સપ્લાય કરાશે શહેરમાં દરરોજ 700 એમએલડી ગંદુ પાણી નીકળે છે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરાશે અમદાવાદઃ સુરતમાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી હજીરા અને પલસાણાના ઉદ્યોગોને સપ્લાય કરવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, આનાથી ન માત્ર પાણીની બચત થશે પણ કોર્પોરેશન માટે આવકનું એક સાધન પણ ઉભું થશે. કોર્પોરેશન મુજબ,શહેરમાં દૈનિક […]

સુરતઃ કોરોનાના કેસમાં વધારો થયા હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને કરાઈ તાકીદ

કોરોના ટેસ્ટીંગમાં કરાયો વધારો મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ કીટની કરાઈ ખરીદી હોસ્પિટલમાં દવાનો સ્ટોક રાખવા અપાઈ સૂચના અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન કલેકટર દ્વારા હોસ્પિટલો અને લેબોરેટરીઓને જરૂરી તાકીદ કરવામાં આવી છે. તમામ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને કોરોના ટેસ્ટીંગની કીટ, મેડીસીન અને ઓક્સિજનની સુવિધા સહિતનો જરૂરીયાતના સાધનો એક મહિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code