1. Home
  2. Tag "smriti irani"

અમેઠી માંગે બદલાવ, રોબર્ટ વાડ્રાની ચૂંટણી લડવાની ચર્ચા વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યું છે પોસ્ટર

અમેઠી: અમેઠીની રાજનીતિમાં અચાનકથી પ્રિયંકા ગાંધીના પતિ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ચર્ચાઓ વધી છે. એક દિવસ પહેલા રોબર્ટ વાડ્રા દ્વારા ઈન્ટરવ્યૂમાં અમેઠીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેના બીજા દિવસે સોશયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં રોબર્ટ વાડ્રાને અમેઠીમાં બદલાવના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં […]

અમેઠી લોકસભા બેઠક: ગાંધી ફેમિલીનો ગઢ 2019માં થયો હતો ધ્વસ્ત, સંજય ગાંધીથી લઈને રાહુલ ગાંધીને મળી ચુકી છે અહીંથી જીત

ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક રાજ્યના પાટનગર લખનૌથી 130 કિલોમીટર અને દિલ્હીથી 685 કિલોમીટર દૂર છે. આ બેઠક 1967માં અસ્તિત્વમાં આવી. તેના પછી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વ હેઠળ રહી છે. યુપીમાં ઘણીવાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સરકારો બની, પણ તેમને આ બેઠક પર અત્યાર સુધીમાં એકપણ વાર જીત મળી નથી. ભાજપને મુશ્કેલીથી 2 વખત […]

ચૂંટણીના પરિણામો પર સ્મૃતિ ઈરાનીએ આપ્યું આ નિવેદન

દિલ્હી: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. વલણો અનુસાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને બહુમતી મળી છે, જ્યારે કોંગ્રેસ માત્ર તેલંગાણા રાજ્યમાં બહુમતી જોઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની જીતને લઈને સર્વત્ર ચર્ચાઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપના આ શાનદાર પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી […]

2024માં અમેઠીમાં ફરી રાહુલ ગાંધી vs સ્મૃતિ ઈરાની,યુપી કોંગ્રેસ અધ્યક્ષે કરી જાહેરાત

દિલ્હી:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશમાં તેમના અગાઉના અમેઠી મતવિસ્તારમાંથી લડશે, એમ એક ટોચના નેતાએ મંગળવારે અહીં જણાવ્યું હતું. યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પુનરોચ્ચાર કર્યો કે ગાંધી પરિવાર પેઢીઓથી અમેઠીના લોકો માટે ખૂબ જ સખત મહેનત કરી રહ્યો છે અને રાહુલ જી 2024ની ચૂંટણીમાં ચોક્કસપણે આ બેઠક પરથી ચૂંટણી લડશે. 2019ની […]

મહિલા આરક્ષણ બિલ ને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એ ખુશી વ્યક્ત કરતા કહ્યું ‘મોદી હે તો મુમકિન હે’

દિલ્હીઃ પીએમ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં મહિલા આરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું આ બિલને સૌ કોઈએ આવકાર્યું છે ત્યારે હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મોદી હે તો સબ મુમકીન છે,ઉલ્લેખનીય છે કે પીએમ મોદી વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા ઘરાવે છે ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓએ આ બિલ પાસ કરવાને લઈને પીએમ મોદીનો આભાર પણ માન્યો છે. […]

મણિપુર ભારતનો અભિન્ન અંગ છેઃ સ્મૃતિ ઈરાની

નવી દિલ્હીઃ સંસદમાં મોદી સરકાર ઉપર કોંગ્રેસે કરેલી અવિશ્વાસની પ્રસ્તાવ ઉપર ચર્ચામાં કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ મણિપુર હિંસા મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, મણિપુર ભારતનો અભિન્ન અંગ છે. મણિપુરની પરિસ્થિતિ ઉપર કેન્દ્ર સરકારની સતત નજર છે. પરંતુ કોંગ્રેસની કથની […]

રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ મામલે ચર્ચા કરવાનો વિપક્ષને સ્મૃતિ ઈરાનીનો પડકાર

નવી દિલ્હીઃ મણિપુરના મુદ્દે સંસદમાં મડાગાંઠ સતત વધી રહી છે અને વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધી છે. વિપક્ષ સતત મણિપુર મુદ્દે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યો છે અને હંગામો મચાવી રહ્યો છે. બુધવારે વિપક્ષના હંગામા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યાં હતા […]

ભારત-અમેરિકા AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ માટે સાથે મળીને કામ કરશે : સ્મૃતિ ઇરાની

નાસા અને ઇસરો સાથે મળીને કામ કરશે. માઇક્રોન ટેકનોલોજીએ ભારતમાં કરોડોનું રોકાણનો નિર્ણય લીધો નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા સાથે મળીને કૃત્રિમ બુદ્ધિમત્તા-AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ અને કોમર્શિયલ ઉપયોગ માટે સાથે મળીને કામ કરશે. આ હેતુથી બે કરોડ ડોલરની ગ્રાન્ટની મંજુરી અપાઈ છે. ભારત અમેરિકા સંયુક્ત ક્વાન્ટમ સંકલન વ્યવસ્થા ઉદ્યોગ, શિક્ષણવિદો અને સરકાર વચ્ચે […]

વિપક્ષના ગમે તેટલા નેતા ભેગા થાય પરંતુ તેમનામાં એકતા શકય નથીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ પટનામાં ભાજપ વિરુદ્ધ મોરચો ખોલવા વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષને એક કરવા માટે આ બેઠક બોલાવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિપક્ષી પાર્ટીઓના તમામ મોટા નેતાઓને આમાં ભાગ લેવા આંમત્રણ અપાયું છે. આ બેઠકને લઈને ભાજપે કોંગ્રેસ […]

‘લટકે-ઝટકે’ સ્મૃતિ ઈરાની પર નિવેદન બદલ કોંગ્રેસ નેતા અજય રાય સામે કેસ દાખલ,મહિલા પંચે પણ સમન્સ પાઠવ્યું

લખનઉ:ઉત્તર પ્રદેશના કોંગ્રેસના નેતા અજય રાયની મુશ્કેલીઓ વધી રહી છે.અજય રાય તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને લઈને લટકે-ઝટકે વાળા નિવેદનને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે.જ્યારે ભારતીય જનતા પાર્ટી હુમલાખોર છે, ત્યારે આ અંગે અજય રાય સામે પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ અજય રાયને સમન્સ પાઠવ્યું છે અને ત્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code