ભીમા કોરેગાંવ હિંસાનો મામલો: સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો પલટયો, આરોપીઓને રાહત નહીં
ભીમા કોરેગાંવ મામલામાં સુપ્રીમ કોર્ટે બુધવારે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પલટયો છે. આ ચુકાદા દ્વારા મહારાષ્ટ્ર સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભીમા કોરેગાંવ મામલામાં પાંચ આરોપી સામાજિક કાર્યકર્તાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા માટે વધારે સમય આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિર્ધારીત દિવસોમાં ચાર્જશીટ દાખલ નહીં કરવા પર ભીમા કોરેગાંવ હિંસાના […]