1. Home
  2. Tag "somnath temple"

સોમનાથ મંદિરનો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઊજવાયો

સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દર્શનાથે રોજબરોજ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં યાત્રિકો આવે છે.  દેવાધી દેવ શ્રીસોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને  1લી ડિસેમ્બર 2023ના રોજ 28 વર્ષ પૂર્ણ થયા છે. 01  ડિસેમ્બર 1995 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ  શંકર દયાલ શર્માએ સંપૂર્ણ થયેલા સોમનાથ મંદિર દેશને સમર્પિત કર્યુ હતું. ત્યારથી એ પુણ્ય ક્ષણના સ્મરણાર્થે […]

સુપ્રસિદ્ધ સોમનાથ દાદાના મંદિરમાં શરદપૂર્ણિમાએ ચંદ્રગ્રહણને લીધે દર્શનના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના મહાદેવજીના મંદિરમાં તા.28મી ઓક્ટોબરને શનિવારે  શરદપૂર્ણિમાના દિને ચંદ્રગ્રહણની લીધે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને શરદપૂર્ણિમાંના દિને ગ્રહણના  વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગિત રહેશે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં તા. 28મી ઓક્ટોબરને શનિવારે શરદપૂર્ણિમાના દિને  ચંદ્રગ્રહણને લીધે  સોમનાથ મંદિર તેમજ  ટ્રસ્ટ  હસ્તકના તમામ મંદિરોમાં  ગ્રહણના  વેધ સ્પર્શ થી મોક્ષ સુધી નિયમિત […]

સોમનાથ મંદિર પરિસરમાં 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન, મંગળવારથી મહાયજ્ઞ યોજાશે

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવજીના મંદિરના પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત  કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન અને મહાયજ્ઞનું વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર દ્વારા અવાર-નવાર ધાર્મિક કાર્યક્રોનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલ ગણેશોત્સવ […]

શ્રાવણ મહિનાનો બીજો સોમવારઃ સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો શિવમય બન્યાં

સોમનાથ મંદિરમાં નીકળી પાલખીયાત્રા પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાં રાજ્યના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તિનો માહોલ ઉભો થયો છે. દરમિયાન આજે શ્રાવણ મહિના બીજા સોમવારે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. શિવાલયો હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યાં હતા. શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવાલયોમાં ભજન સહિતના […]

સોમનાથ મંદિર દ્વારા વૃદ્ધાશ્રમ, આશ્રમશાળા અને દિવ્યાંગ ગૃહોમાં વસ્ત્ર અને મહાપ્રસાદ વિતરણ કરાયું

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની વદ તેરસને માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. શિવરાત્રિના હજારો ભક્તોની મેદની વચ્ચે જ્યોતપૂજન, મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આ સાથે જ માસિક શિવરાત્રી પર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીની અધ્યક્ષતામાં કાર્ય કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું […]

સોમનાથ મંદિરમાં આજથી શિવોત્સવ, ચૌપાટી પર બે દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

વેરાવળઃ બાર જ્યોતિર્લિગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રીના તહેવારને અનુલક્ષીને  તારીખ 17 તેમજ 18 ફ્રેબુઆરીના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું યોજાશે.  રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ મંદિર પરિસર ચૌપાટી ગ્રાઉન્ડ […]

સોમનાથ મંદિરમાં મહા શિવરાત્રિ પર્વ ઉલ્લાસથી ઊજવાશે, વહેલી સવારે 4 વાગ્યાથી દર્શન કરી શકાશે

અમદાવાદઃ બાર જયોર્તિલિંગોમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવજીના મંદિરમાં આગામી 18મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. સોમના ટ્રસ્ટ  દ્વારા મહા શિવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ શિવરાત્રી પર્વ તા.18મીને શનિવારના રોજ  સોમનાથજી મહાદેવ મંદિર ભાવિકોના દર્શન માટે વહેલી સવારના ચાર વાગ્યે ખુલશે, જે સતત ખુલ્લું રહી […]

સોમનાથ મંદિરની વિશેષ માહિતી,અહીં જાણો

ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ.અહીં મહાદેવના ભક્તો દેશ- વિદેશથી આવતા હોય છે.સોમનાથ મંદિર પર અનેક વાર હુમલા થયાનુ સામે આવેલ છે. આ મંદિર લાખો વર્ષ પહેલાનું છે. આ પૌરાણિક મંદિરને ઈતિહાસમાં ઘણી વખત તોડવામાં આવ્યું હતું,પરંતુ દરેક વખતે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો.લોકોનું એવું માનવુ છે કે આ મંદિરનો સંબંધ […]

અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત થશે

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતના યાત્રાધામ સોમનાથ ખાતે પણ અત્યાધુનિક સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે પરિવર્તિત કરવાનો અને […]

શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મહાદેવજીના મંદિરમાં 10 લાખથી વધુ ભાવિકોએ કર્યા દર્શન,

વેરાવળઃ શ્રાવણ માસનો પ્રારંભ તા.29 જુલાઇના રોજ થયેલ અને તા.27 ઓગસ્ટના શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણિમા, ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગિયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં  ઊજવાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 10 લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમિયાન યોજાતી પાલખીયાત્રા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code