દક્ષિણ આફ્રિકામાં હિન્દુ મંદિર ધરાશાયી, ભારતીય મૂળના એક વ્યક્તિ સહિત 4 લોકોના મોત
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં નિર્માણાધીન ચાર માળનું હિન્દુ મંદિર ધરાશાયી થયું છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં ભારતીય મૂળનો 52 વર્ષનો વ્યક્તિ પણ શામેલ છે. ઇથેક્વિનીની ઉત્તરે રેડક્લિફમાં એક ઢાળવાળી ટેકરી પર બનેલ ન્યૂ અહોબિલમ ટેમ્પલ ઓફ પ્રોટેક્શનનું વિસ્તરણ થઈ રહ્યું હતું ત્યારે […]


