દક્ષિણ ગુજરાતમાં ડાંગરના વાવેતર પર નિયંત્રણ મુકવામાં આવે તેવી શક્યતા
ખેડુતો 50 ટકા જમીનમાં જ ડાંગરનું વાવેતર કરી શકે તે માટે પરિપત્ર જારી કરાશે કિલો ચોખા પકવવામાં 4 હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરાશે સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડી અને ડાંગરના પાકનું વાવેતર થાય છે. ડાંગરના પાકને પાણીની સૌથી વધુ જરૂર પડતી હોય છે. […]