1. Home
  2. Tag "south india"

દક્ષિણ ભારતનું આ શિવ મંદિર જ્યાં વર્ષમાં ફક્ત 28 દિવસ જ થાય છે શિવજીના દર્શન, જાણો ઈતિહાસ

દક્ષિણ ભારતમાં ભગવાન શિવની ખાસ પૂજા કરવામાં આવે છે. અહીં ઘણા શિવ મંદિરો છે, જેમાંથી એક કેરળમાં સ્થિત કોટ્ટીયુરનું શિવ મંદિર છે. અહીં આવેલું અક્કરે કોટ્ટીયુર પ્રાચીન શિવ મંદિર હિન્દુ પૌરાણિક કથાઓમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને તે તેના અનોખા ધાર્મિક વિધિઓ અને તહેવારો માટે પ્રખ્યાત છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા તેનો વાર્ષિક […]

વેકેશનમાં યોગ્ય બજેટમાં દક્ષિણ ભારતની મુલાકાત લેવાનું આયોજન કરો

ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશનમાં પરિવારજનો સંતાનોને લઈને પ્રવાસ જાય છે. ઉનાળાની ઋતુમાં, લોકો હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા સ્થળોએ સુખદ હવામાનનો આનંદ માણવા જાય છે. આ સ્થળો પર્વતોથી ઘેરાયેલા છે અને પ્રકૃતિની નજીક છે. અહીં ગરમી અને ભેજથી રાહત મળે છે અને શાંતિની થોડી ક્ષણો પણ મળે છે. જો આપણે હરિયાળીની વાત કરીએ […]

ભારતીય લોકોના વાળ ચીન મોકલવામાં આવતા હતા! દક્ષિણ ભારતમાંથી દાણચોરી, પશ્ચિમ બંગાળનો દાણચોર

ભારત સરકારના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ તિરુપતિ બાલાજી સહિત દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાંથી ચોરાઈને બિહાર થઈને નેપાળ લઈ જવામાં આવતા માનવ વાળનો મોટો માલ પકડ્યો છે. આ વાળ નેપાળ થઈને ચીન પહોંચાડવાના હતા. પશ્ચિમ બંગાળના બે દાણચોરોની સાથે બિહારના એક વ્યક્તિની પણ દાણચોરીના આરોપમાં DRI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈની ટીમ તેની […]

દક્ષિણ ભારતના આ ગામમાં જૂતા પહેરવા ઉપર પ્રતિબંધ

જૂતા પહેરવા એ આજે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે, ત્યારે જૂતા ના પહેરવાની પ્રથા હજુ પણ ભારતમાં માત્ર એક ગામમાં જ છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ ગામની અનોખી પરંપરા વિશે. ભારતમાં એવા ઘણા ગામો છે જે પોતાની આગવી પરંપરાઓ અને રિવાજો ધરાવે છે. આમાંથી એક ગામ એવું છે જ્યાં લોકો માટે જૂતા પહેરવા […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]

ભાજપનું મિશન સાઉથ: લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતની મુલાકાતો કેમ લઈ રહ્યા છે પીએમ મોદી?

નવી દિલ્હી: 2014માં 282 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે 303 બેઠકો પર જીત મેળવ્યા બાદ હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં 370 બેઠકો જીતવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. આ ટાર્ગેટ નાનો નથી. હિંદી બેલ્ટ ભાજચપનો જનાધાર માનવામાં આવે છે. પરંતુ માત્ર ઉત્તર ભારતમાંથી જ આટલી બેઠકો મળવાની નથી. ભાજપની સમસ્યા એ પણ છે કે ઉત્રત ભારતમાં જે […]

દક્ષિણ ભારતના કેરલ અને આંધ્રપ્રદેશના ગરમ મસાલાના સમગ્ર દુનિયામાં ચાહકો

ભારતીય ફૂડ દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીંના ભોજનમાં સ્વાદ અને સુગંધથી ભરપૂર મસાલા ઉમેરવામાં આવે છે, જે ભોજનને સ્વાદિષ્ટ અને અલગ બનાવે છે. ભારતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે, જ્યાંના મસાલા ખાસ હોય છે. તેમની વચ્ચે એક એવી જગ્યા છે, જેને મસાલાનો રાજા કહેવામાં આવે છે. […]

સંસદમાં પોતાના જ સાંસદ પર બગડયા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, કહ્યુ-દેશ તોડવાની વાત બર્દાશ્ત નથી

નવી દિલ્હી: કોંગ્રેસના એક સાંસદ ડી. કે. સુરેશ દ્વારા કથિતપણે દક્ષિણ ભારતીય રાજ્યો માટે એક અલગ રાષ્ટ્રની માગણી ઉઠાવવાના મામલે રાજ્યસભામાં શુક્રવારે હંગામો થયો હતો. દેશની એકતા, અખંડિતા અને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને કોંગ્રેસના સાંસદના નિવેદન મામલે સત્તાધારી પક્ષના સાંસદો દ્વારા સ્પષ્ટીકરણ અને માફીની માગણી કરવામાં આવી. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ નિવેદનના મામલે […]

ઉત્તર ભારત-દક્ષિણ ભારત વચ્ચે અંતરના દાવા કરનારાઓને તમાચો, સાઉથ ઈન્ડિયા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી

નવી દિલ્હી:  પ્યૂના 2020-21ના સર્વેએ ઉત્તર અને દક્ષિણ ભારતના વિભાજનને સમાપ્ત કરી દીધું છે. સર્વે પ્રમાણે, દક્ષિણ ભારત, ઉત્તર ભારત અથવા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી. પ્યૂના 2020-21ના સર્વે પ્રમાણે, રીતિ-રિવાજોમાં અંતર છે, પણ ધાર્મિક માન્યતાઓ બાબતે ઉત્તર-દક્ષિણ ભારતમાં વિભાજનના કોઈ પુરાવા નથી. દાવાઓ તો ત્યાં સુધી થયા છે કે હિંદી પટ્ટી રુઢિવાદિતા અને ધાર્મિક […]

ઉ.ભારતમાં હિમ વર્ષાને પગલે ઠંડીનો ચમકારો વધશે, દ.ભારતમાં પણ સામાન્ય વરસાદની આગાહી

પંજાબના કેટલાક ભાગમાં ધુમ્મસ છવાશે લક્ષદીપમાં પણ હળવા વરસાદની આગાહી નવી દિલ્હીઃ ઉત્તરભારતની સાથે આગામી દિવસોમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવાથી સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંજાબમાં ધુમ્મસથી ચાદર છવાવાની આગાહી પણ કરવામાં આવી છે. તેમજ હિમ વર્ષાને પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં શિલ લહેરનું મોજુ ફરી વળવાની શક્યતા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code