1. Home
  2. Tag "special buses will run"

દ્વારકામાં જન્માષ્ટમીના દિને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એસટીની ખાસ બસો દોડાવાશે

જામખંભાળિયાઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું અનેરૂ મહાત્મ્ય હોય છે. જેમાં જન્માષ્ટ્રમીનું પર્વ રંગેચંગે ઊજવવામાં આવે છે. દ્વારકાધિશ મંદિરમાં જન્માષ્ટ્રમીના પર્વની વિશેષ ઊજવણી કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે ગામેગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ રૂટ્સ પર ખાસ એસટી બસ દોડાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ દ્વારકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code