1. Home
  2. Tag "Special Train"

અમદાવાદના સાબરમતીથી ગોરખપુર અને બેગુસરાય વચ્ચે 16મીથી ખાસ ટ્રેન દોડાવાશે

દિવાળી અને છઠ્ઠ પૂજા માટે ખાસ ટ્રેન દોડાવાનું આયોજન, સાબરમતીથી ગોરખપુર માટે ગુરૂવાર, શુક્રવાર અને રવિવારે ટ્રેન ઉપડશે, સાબરમતી – બેગુસરાય અન રિઝર્વ સ્પેશિયલ ટ્રેન તા.27મી ઓક્ટોબર સુધી રોજ દોડશે અમદાવાદઃ દિવાળી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રોજગાર-ધંધા સાથે જોડાયેલા પરપ્રાંતના લોકો દિવાળી અને છઠ્ઠના પર્વની ઊજવણી માટે પોતાની માદરે વતન […]

ગાંધીધામ-કોલકાત્તા અને ભાવનગર-દિલ્હી વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

દિવાળીના વેકેશન પહેલા જ પ્રવાસી ટ્રાફિકના ઘસારા પહોંચી વળવા કરાયો નિર્ણય, ગાંધીધામથી કોલકાતા વિકલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન કાલે બુધવારથી દોડશે, ભાવનગર ટર્મિનસ – શકૂર બસ્તી (દિલ્હી) સાપ્તાહિક સ્પેશ્યલ 19 સપ્ટેમ્બરથી દોડશે અમદાવાદઃ દિવાળીના વેકેશનના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ ગાંધીધામ અને ભાવનગરથી બે વિશેષ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં વિશેષ ભાડા […]

પર્યુષણ પર્વના ટ્રાફિકને પહોંચી વળવા ભાવનગર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બુધવારથી ખાસ ટ્રેન દોડશે

બુધવારે મુંબઈથી ઉપડીને ગુરૂવારે સવારે 45 એ ભાવનગર પહોંચશે, ખાસ ટ્રેન માટે ટિકિટ બુકિંગનો પ્રારંભ, ગુરૂવારે ભાવનગર ટર્મિનસથી સાંજે 45 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 07.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. ભાવનગરઃ  પર્યુષણ પર્વ દરમિયાનના ટ્રાફિકને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે  આગામી તાય 27મી ઓગસ્ટને બુધવારથી “સ્પેશિયલ ટ્રેન” દોડાવવાનો […]

ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને લીધે અમદાવાદ-દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન દોડશે

6ઠ્ઠી મેથી 17મી જુન સુધી દર મંગળવારે સવારે ટ્રેન અમદાવાદથી ઉપડશે બીજા દિવસે સાંજે ટ્રેન દાનપુર પહોંચશે દાનપુરથી દર બુધવારે ટ્રેન અમદાવાદ માટે રવાના થશે અમદાવાદઃ ઉનાળાના વેકેશનને પ્રારંભ થતાં જ ઉત્તર પ્રદેશ અને બિહાર જતી તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. વેઈટિંગલિસ્ટ પણ વધતું જાય છે. ત્યારે ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ […]

ભાવનગર-બાન્દ્રા ટર્મિનસ વચ્ચે 30મી એપ્રિલે ખાસ ટ્રેન દોડાવાશે

પ્રવાસીઓના ધસારાને કારણે ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય સાંજે 7.25 કલાકે બ્રાન્દ્રાથી ઉપડી બીજા દિવસે સવારે 9 વાગ્યે ભાવનગર પહોંચશે ટ્રેનમાં થર્ડ એસી અને એસી ચેયરકાર કોચ હશે ભાવનગરઃ ઉનાળાના વેકેશનના પ્રારંભ સાથે જ રેલ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે આગામી તા.30મી એપ્રિલે અક્ષય તૃતિયાના શુભ અવસરે પશ્ચિમ રેલવે બાંદ્રા […]

ઉધના-ભાવનગર વચ્ચે 27મી ઓગસ્ટ સુધી દોડશે સ્પેશ્યલ ટ્રેન

ઉધના-ભાવનગર સ્પેશિયલ ટ્રેન દર સોમવારે ઉધનાથી 05 કલાકે ઉપડશે, ભાવનગર – ઉધના સ્પેશિયલ ટ્રેન દર મંગળવારે 00 કલાકે ઉપડશે, ટ્રેન અમદાવાદ,ધોળકા-ધંધુકાના રૂટસ પર દોડશે  ભાવનગરઃ સુરત શહેરમાં સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાના હજારોની સંખ્યામાં પરિવારો વસવાટ કરી રહ્યા છે. અને સૌરાષ્ટ્રવાસીઓ જન્માષ્ટમીના તહેવારોમાં માગદે વતન આવતા હોય છે. ઉપરાંત ભાવનગરનો હીરા ઉદ્યોગ […]

ભાવનગર-સિકંદરાબાદ વચ્ચે 21મી જુલાઈથી દર રવિવારે ખાસ ટ્રેન દોડાવાશે

ભાવનગરઃ શહેરને લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળી રહે તે માટે ઘણા સમયથી રજુઆતો થઈ રહી છે. ત્યારે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ભાવનગર-સિકંદરાબાદ વચ્ચે આગામી 21 જુલાઈથી દર રવિવારે ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનના રૂટને લીધે સિકદંરાબાદ, હૈદરાબાદ યાને તેલંગાણા રાજ્યમાં જવા માટે પ્રવાસીઓને લાભ મળશે. રેલ યાત્રિયોની સુવિધા માટે રેલવે પ્રશાસને […]

ઉનાળાના પ્રવાસી ટ્રાફિકના ધસારાને લીધે અમદાવાદ પુરી વચ્ચે 10મી મેથી સ્પેશ્યલ ટ્રેન દોડશે

અમદાવાદઃ શાળા-કોલેજોમાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થતાં ટ્રેનોમાં પણ પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દાડાવવામાં આવી રહી છે. જેમાં કાલથી એટલે કે 10મી મેથી અમદાવાદ-પુરી-પાલધી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ઉનાળાની ઋતુમાં પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પુરી-પાલધી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન […]

ઉનાળું વેકેશનના પ્રવાસી ધસારાને પહોંચી વળવા ભાવનગરથી દિલ્હી વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

ભાવનગરઃ ઉનાળું વેકેશનના ટ્રાફિકને પહોચી વળવા માટે પશ્વિમ રેલવેના અમદાવાદ, રાજકોટ. વડોદરા અને સુરત ડિવિઝન દ્વારા વધારાની ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરથી પણ લાંબા અંતરની ટ્રેન શરૂ કરવાની માગ ઊઠી હતી. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અને દિલ્હી (કેન્ટ) વચ્ચે ખાસ ભાડા પર “સમર વીકલી સ્પેશિયલ ટ્રેન” દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

ઉત્તરાખંડથી 1500 ભક્તો સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચશે,પહેલા કરશે રામલલાના દર્શન

દિલ્હી: શ્રી રામ જન્મભૂમિ મંદિરના દર્શન પહેલા ઉત્તરાખંડથી 1500 ભક્તોને વિશ્વ હિન્દુ પરિષદ પોતાના ખર્ચે સ્પેશિયલ ટ્રેન દ્વારા  અયોધ્યા લઈ જશે. આ ટ્રેન 25 જાન્યુઆરીએ દેહરાદૂનથી ઉપડશે અને હરિદ્વાર, બરેલી થઈને 26 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. 27 જાન્યુઆરીએ રામ ભક્તો રામ લાલાના પ્રથમ દર્શન કરશે. લગભગ 500 વર્ષના સંઘર્ષ પછી, ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરીએ તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code