1. Home
  2. Tag "Special trains to Mahakumbh"

મહાકુંભમાં પ્રયાગરાજ જવા ખાસ ટ્રેનો દોડાવાતા ટ્રેક પર ટ્રાફિક જામની સ્થિતિ

ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવતી ટ્રેનો 7 કલાક મોડી પડી ટ્રાફિકની સ્થિતિ નિવારવા વાયા પ્રયાગરાજ થઈ નજીકના 7 સ્ટેશનો પર લઈ જવામાં આવે છે પ્રયાગરાજ રૂટ પર દર 5 મીનિટે એક ટ્રેન પસાર થાય છે અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ગુજરાત સહિત દરેક રાજ્યોમાંથી પ્રયાગરાજ જવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code