રાજકોટમાં મુસાફરો ન મળતા સ્પાઈસજેટ, અને ઈન્ડિગોએ 31 મે સુધી ઉડાનો રદ કર્યા
રાજકોટઃ કોરોનાને લીધે વિમાની સેવાને પણ અસર થઈ છે. ખાનગી એરલાઈન્સ કંપનીઓએ મુસાફરો ન મળવાને કારણે અનેક ફ્લાઈટ્સ રદ કરી દીધી છે.સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ પણ આમાથી બાકાત નથી. કોરોના કહેરથી હવાઇ મુસાફરોની સંખ્યા ઘટતા એર લાઇન્સ કંપનીઓએ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજકોટ એરપોર્ટની હવાઇ સેવામાં સ્પાઇસ જેટ અને ઇન્ડિગો કંપનીએ આગામી તા.31મીમે […]