1. Home
  2. Tag "spirit"

અધિકારીઓની જવાબદારી છે કે તેઓ નીતિઓની ભાવનાને સમજે અને સંવેદનશીલતા સાથે તેનો અમલ કરે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઉત્તરાખંડનાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ)માં મુખ્ય અતિથિ તરીકે 99મા કોમન ફાઉન્ડેશન કોર્સનાં દીક્ષાંત સમારંભને સંબોધન કર્યું હતું. યુવા અધિકારીઓને સંબોધનમાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આજે અહીં આર્કિટેક્ટ્સનું એક જૂથ છે, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે, જે […]

ભારત પાસે ઘણું છે, આપણે આત્મવિશ્વાસ-આત્મનિર્ભરતાની ભાવના મજબુત કરવી પડશેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રીઓ અને ઔદ્યોગિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનએ સુરત શહેરની સ્થિતિ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંના એક તરીકે નોંધ્યું હતું. સરદાર પટેલના શબ્દોને યાદ કરતાં વડાપ્રધાનએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code