જીવનને સફળ વ્યવસ્થાપન થી આધ્યાત્મિક ઉન્નતિ આપતું પુસ્તક “કોર્પોરેટ ચાણક્ય”
લેખક : રાધાક્રિશ્નન પિલ્લઇ અનુવાદક : સ્વાતિ વસાવડા ~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા આપણો દેશ સદીઓ પહેલા અને આજે પણ જ્ઞાનીઓ ,બૌદ્ધિકોથી કાયમ સમૃદ્ધ રહ્યો છે એ આપણા સૌનું પરમ સદ્ભાગ્ય છે ! આજે કોઈ પણ ક્ષેત્રમાં નિપુણતા મેળવીને અવ્વ્લ સ્થાન પ્રાપ્ત કરવા એટલે કે જે તે ક્ષેત્રના “રાજા” બનવા માટે એક પ્રકારની હરીફાઈ છે […]