1. Home
  2. Tag "sri lanka"

બીજી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ 7 વિકેટે જીતી લીધી છે. આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 161 રન નોંધાવ્યા હતા. વરસાદના કારણે વિક્ષેપિત થયેલી મેચમાં ડકવર્થ લુઈસ હેઠળ ભારતને 8 ઓવરમાં જીતવા માટે 78 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે ભારતે 6.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને […]

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનાની પરિવારની સામે જ ગોળી મારી હત્યા કરાઈ

બેંગ્લોરઃ શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનાને તેના પરિવારના સભ્યોની સામે તેના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ દુ:ખદ ઘટના અંબાલાંગોડામાં ધમ્મિકા નિરોશનના ઘરે બની હતી. આ ઘટનાથી ક્રિકેટ જગત શોક ફેલાયો છે. શ્રીલંકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે પૂર્વ ક્રિકેટર તેની પત્ની અને બે બાળકો સાથે ઘરે હાજર હતો. […]

શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ભારતની કેપ્ટનશીપ કરી શકે છે સૂર્યકુમાર યાદવ

નવી દિલ્હીઃ આગામી શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને ભારતના નવા T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. સૂર્યકુમાર ગયા મહિને કેરેબિયન ધરતી પર T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સાથે T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્ત થયેલા રોહિત શર્માનું સ્થાન લેશે. ફિટનેસની ચિંતા અને વર્કલોડ મેનેજમેન્ટ મુખ્ય […]

DRPG અને NCGGના ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળે શ્રીલંકાની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સિસ અને નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ ઓફ ઇન્ડિયા (NCGG) ના ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે 7થી 9 જુલાઈ, 2024 દરમિયાન શ્રીલંકાની મુલાકાત લીધી હતી. બંને પક્ષોએ 2024થી 2029 સુધી ભારતમાં શ્રીલંકા વહીવટી સેવાના 1500 અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું આયોજન કરવા માટે […]

શ્રીલંકાની આર્થિક સ્થિતિમાં સુધારો, છ મહિનામાં 9 લાખ પ્રવાસીઓ આવ્યાં

નવી દિલ્હીઃ બે વર્ષના ગંભીર આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાનો સામનો કર્યા બાદ શ્રીલંકાની અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છે. દેશમાં પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યા આનો સંકેત છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે આ અઠવાડિયે જાહેરમાં સ્વીકાર્યું છે કે, ભારત તરફથી મળેલી આર્થિક મદદને કારણે શ્રીલંકા બે વર્ષના સંકટમાંથી બહાર આવવાના માર્ગ પર છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા […]

શ્રીલંકામાં પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરવા બદલ આઠ ભારતીયોની અટકાયત

નવી દિલ્હીઃ શ્રીલંકામાં પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરવા બદલ એક મહિલા સહિત આઠ ભારતીયોની અટકાયત કરવામાં આવી છે. શ્રીલંકાના ઇમિગ્રેશન સત્તાવાળાઓએ ઇન્ફર્મેશન ટેક્નોલોજી બિઝનેસ ચલાવવા માટે પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરવા બદલ આઠ ભારતીય નાગરિકોની અટકાયત કરી છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ ભારતીય નાગરિકોને હાલમાં જ અહીંના સિનામન ગાર્ડનના પોશ રહેણાંક વિસ્તારના એક ઘર પર […]

અયોધ્યામાં રામ મંદિર બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામલલાની મૂર્તિની સ્થાપના બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. શ્રીલંકામાં માતા સીતાજીની મૂર્તિને અયોધ્યાના સરયુના પવિત્ર જળથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે શ્રી સીતા અમ્માન મંદિર પ્રશાસને અયોધ્યાનું સરયુ પાણી આપવા માટે યુપીના મુખ્ય સચિવને પત્ર પણ લખ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે. હવે મંદિર […]

ભારત સરકારે 6 દેશોમાં 99,150 મેટ્રિક ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારતમાંથી પડોશી દેશ બાંગ્લાદેશ સહિત છ જેટલા દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં સફેદ ડુંગળીની નિકાસ કરવામાં આવે તેવી શકયતા છે. બાંગ્લાદેશ સહિત છ દેશમાં 99 હજારથી વધારે મેટ્રીક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય […]

શ્રીલંકામાં કાર રેસિંગ ઈવેન્ટ દરમિયાન દર્શકોની ભીડમાં કાર ઘુસી,, 7ના મોત

બેંગ્લોરઃ શ્રીલંકાના ઉવા પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં કાર રેસિંગ દરમિયાન અકસ્માતમાં એક બાળક સહિત સાતેક લોકોના મોત થયા છે જ્યારે 23 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ હિલ રિસોર્ટમાં કાર રેસિંગ દરમિયાન એક કાર કાબૂ બહાર જતાં, ટ્રેક પરથી ઉતરી પ્રેક્ષક ગેલેરીમાં […]

શ્રીલંકાએ 19 ભારતીય માછીમારોને મુક્ત કર્યા

બેંગ્લોરઃ શ્રીલંકાની નેવીએ મંગળવારે અટકાયતમાં લીધેલા 19 ભારતીય માછીમારોને ભારત પરત મોકલી દીધા છે. ભારતીય હાઈ કમિશને આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે લગભગ એક અઠવાડિયા પહેલા આટલા જ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય હાઈ કમિશને ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે 19 ભારતીય માછીમારોને શ્રીલંકાથી ચેન્નાઈ મોકલી દેવામાં આવ્યા છે. શ્રીલંકાના નૌકાદળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code