1. Home
  2. Tag "sri lanka"

તમિલનાડુઃ દરિયો અને દરિયાકાંઠા પાસેથી રૂ. 20.21 કરોડનું 32 કિલો સોનું ઝડપાયું, શ્રીલંકાથી લવાયું હતું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), મંડપમ અને રામનાદ કસ્ટમની મદદથી સંયુક્ત ઓપરેશનમાં પ્રિવેન્ટિવ ડિવિઝનની બે ફિશિંગ બોટને અટકાવી 20.21 કરોડ રૂપિયાની કિંમતનું 32.869 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું કરાયું હતું. કરોડો રૂપિયાનું સોનુ તસ્કરી કરીને શ્રીલંકાથી દરિયાકાંઠના માર્ગે ભારતમાં કરવામાં આવ્યું હતું. ડીઆરઆઈ, ચેન્નાઈને ચોક્કસ બાતમી મળી હતી […]

મોંઘવારી દરે પાકિસ્તાનના તમામ રેકોર્ડ તોડ્યા,શ્રીલંકા પણ પાછળ

દિલ્હી : પાકિસ્તાનમાં મોંઘવારીનો દર શ્રીલંકાને પણ વટાવી ગયો છે. તમે શ્રીલંકાની હાલત જોઈ જ હશે. જનતા કેવી રીતે વ્યથિત હતી અને સરકાર સામે બળવો કરી રહી હતી. રસ્તાઓ પર લોકોનું પુર આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાંથી પણ જનતા પાસેથી કબજે કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન પણ હવે આ જ ડરનો સામનો કરી રહ્યું છે. વાસ્તવમાં પાકિસ્તાનનો […]

શ્રીલંકા, પાકિસ્તાન બાદ હવે ભારતનો અન્ય પડોશી દેશ બાંગ્લાદેશ આર્થિક સંકટમાં ફસાયું

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશોમાં સર્જાયેલો હાહાકાર હવે બાંગ્લાદેશ સુધી પહોંચી ગયો છે. ગયા વર્ષે, શ્રીલંકામાં આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાને કારણે, શેરીઓમાં હિંસા જોવા મળી હતી, જ્યારે હાલ દિવસોમાં પાકિસ્તાનમાં અશાંતિની સ્થિતિ છે. દરમિયાન હવે બાંગ્લાદેશમાં ડૉલરનું સંકટ પણ ઊભું થયું છે અને તે કાચા તેલની આયાતની ચૂકવણી પણ કરી શકતું નથી. એક અહેવાલ […]

શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે સંપૂર્ણ સમર્થન આપશે ભારત: સીતારમણ 

દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે શ્રીલંકાના દેવાના મુદ્દાઓ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપી હતી અને આર્થિક સંકટમાંથી ફસાયેલા દેશને બહાર કાઢવા માટે ભારતના સંપૂર્ણ સમર્થનની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. સીતારમને જણાવ્યું હતું કે ઋણ પુનર્ગઠન ચર્ચાઓમાં તમામ લેણદારો સાથે વ્યવહારમાં પારદર્શિતા અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે લેણદારો વચ્ચે સહકાર મહત્વપૂર્ણ છે. આ […]

ભારત-જાપાને શ્રીલંકા સાથે હાથ મિલાવ્યો, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં કનેક્ટિવિટી મજબૂત કરવા પર ભાર

દિલ્હી :ભારત અને જાપાને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનને પાઠ ભણાવવા માટે શ્રીલંકા સાથે હાથ મિલાવ્યા છે. બંને દેશો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પ્રાદેશિક જોડાણને મજબૂત કરવા શ્રીલંકા સાથે સહયોગ કરવા સંયુક્ત રીતે સંમત થયા છે. સંસાધનથી સમૃદ્ધ વિસ્તારમાં ચીનના વધતા સૈન્ય પ્રભાવ વચ્ચે શુક્રવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. અમેરિકા, ભારત અને અન્ય […]

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકાને IMF 3 બિલિયન ડોલરની નાણાકીય સહાય કરશે

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા પાટે ચડે તે માટે વિવિધ દેશોએ આર્થિક મદદ પુરી પાડી છે. ભારતે પડોશી પહેલો અનુસાર શ્રીલંકાને ચાર બિલિયન ડોલરની સહાય પુરી પાડી છે. દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ બોર્ડે ઋણમાં ડૂબેલા શ્રીલંકાને તેની આર્થિક કટોકટીમાંથી તરત જ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા […]

પાકિસ્તાન ઉપરાંત ભારતના અન્ય પડોશી શ્રીલંકા અને ચીનમાં ગરીબોની સ્થિતિ કફોડી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની હાર જે પરિસ્થિતિ છે તે થોડા મહિનાઓ પહેલા શ્રીલંકામાં હતી. શ્રીલંકામાં લાંબા સમય સુધી ચાલેલી આર્થિક અવ્યવસ્થા અને ખરાબ નીતિઓને કારણે આર્થિક સંકટ ઉભું થયું હતું. એટલું જ નહીં હાલત એટલા ખરાબ થઈ ગઈ હતી કે, દેશને નાદારી જાહેર કરવી પડી હોત, આ ઘટનાને લાંબો સમય થયો હોવા છતા પરિસ્થિતિ હજુ બદલાઈ […]

જાફના કલ્ચરલ સેન્ટર એ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઘનિષ્ઠ સાંસ્કૃતિક સહયોગને દર્શાવતી એક મહત્વપૂર્ણ પહેલ છે: પીએમ મોદી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ જાફના કલ્ચરલ સેન્ટરના સમર્પણને એક મહત્વપૂર્ણ પહેલ ગણાવી છે અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની હાજરીને સ્વીકારી છે.વડાપ્રધાનએ 2015માં કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો અને તે વિશેષ મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી. વડાપ્રધાનએ ટ્વીટ કર્યું: “જાફના કલ્ચરલ સેન્ટર એ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઘનિષ્ઠ સાંસ્કૃતિક સહયોગને દર્શાવતી એક મહત્વપૂર્ણ પહેલ છે. તેનાથી […]

શ્રીલંકાની એક જ મહિનામાં એક લાખથી વધારે પ્રવાસીઓની લીધી મુલાકાત

બેંગ્લોરઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી ધીમે-ધીમે બહાર આવી રહ્યું છે. શ્રીલંકાની મોટાભાગની આવક પ્રવાસન ક્ષેત્રમાંથી થાય છે. દર વર્ષે શ્રીલંકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ કોરનાને પગલે કેટલાક પ્રતિબંધોને પગલે શ્રીલંકામાં પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી. જેથી શ્રીલંકામાં આર્થિક સમસ્યા ઉભી થઈ હતી. આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા શ્રીલંકાને ભારતે પણ આર્થિક મદદ પુડી પાડી […]

શ્રીલંકામાં તમિલોને અધિકાર આપવા પર સરકારની વિચારણા

નવી દિલ્હીઃ શ્રીલંકામાં તમિલોને અધિકાર આપવા પર સરકારની વિચારણા કરી રહી છે. વિક્રમસિંઘેએ કહ્યું- ટૂંક સમયમાં સામાજિક ન્યાય પંચની રચના કરવામાં આવશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે તેમની સરકાર બંધારણમાં 13A સુધારાને સંપૂર્ણ રીતે લાગુ કરવા પર વિચાર કરી રહી છે. આ સુધારો તમિલોને વ્યાપક અધિકારો આપવા માટે ભારત અને શ્રીલંકા વચ્ચે 1987ના કરારનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code