ગુજરાતમાં ધો. 9 અને 10ની એક વર્ગ ધરાવતી શાળાઓને વધુ એક શિક્ષક ફાળવાવાનો નિર્ણય
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ સરકારે વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9થી 10ની એક વર્ગ ધરાવતી શાળાઓને વધુ એક શિક્ષક ફાળવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે રાજ્યની 1300 જેટલી શાળાઓના 13000 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ થશે. હાલ જે શાળામાં ધોરણ 9 અને 10માં […]