1. Home
  2. Tag "ST Bus Station"

વઢવાણમાં પાંચ મહિનાથી ચાલતા એસટી બસ સ્ટેશનના મરામતની કામગીરી ક્યારે પુરી થશે ?

સુરેન્દ્રનગરઃ વઢવાણ શહેરના બસ સ્ટેશનની કેટલીક દીવાલોનો ભાગ જર્જરિત થતા તેના રિપેરિગનું કામ ચાલુ કરાયું હતું. મરામતનું કામ શરૂ થયાને પાંચ મહિનાનો સમય વિતી ગયો હોવા છતાંયે કામ પૂરૂ કરાયું નથી. તેથી મુસાફરોને સ્ટેશનમાં બેસવાની સાથે પીવાના પાણી સહિતની મુશ્કેલીઓ પડતી હોવાની બુમરાણો ઉઠી છે. મરામતનું કામ ક્યારે પુરૂ થશે તેનો અધિકારીઓ પણ જવાબ આપી […]

પાટડીનું એસટી બસ સ્ટેશન ધણીધોરી વિનાનું, રખડતા ઢોરનો અડિંગો, મુસાફરો પરેશાન

સુરેન્દ્રનગરઃ પાટડીમાં ગુજરાત એસટી નિગમ દ્વારા લાખોના ખર્ચે એસટી બસ સ્ટેન્ડ બનાવ્યું છે. જે જાળવણીના અભાવે બિસ્માર બનતુ જાય છે. એસટી બસ સ્ટેશનમાં પ્રવાસીઓ માટેની કોઈ સુવિધા નથી.એટલું જ નહીં બસ સ્ટેન્ડમાં રખડતા ઢોર ટોળેવળીને બેઠા હોય છે. તેના લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. બસસ્ટેન્ડમાં અનેક અસુવિધાને મામલે સત્તાધિશોને અનેકવાર રજુઆતો કરવામાં આવી હોવા […]

પાલનપુરમાં 37.28 કરોડના ખર્ચે નવનિર્મિત ST બસ સ્ટેશનનું શનિવારે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

પાલનપુરઃ શહેરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) ના ધોરણે રૂ.37.28 કરોડના ખર્ચથી આઇકોનિક એસટી બસ સ્ટેશનનું નિર્માણ કરાયુ છે. નવ નિર્મિત એસટી બસ સ્ટેશનનું આગામી તા. 4 જૂન-2022ને શનિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. ઉપરાંત વડગામ તાલુકાના સીસરાણા ખાતે 220 કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત પણ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code