1. Home
  2. Tag "Staff"

500થી વધુ IITGN વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ ભારતના સેમિકન્ડક્ટર મિશન પર આધારિત કાર્યક્રમમાં જોડાશે

અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) 13 માર્ચ, 2024ના રોજ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ વાર્તાલાપ ભારતના સેમિકન્ડક્ટર મિશન અને તે શૈક્ષણિક સંસ્થાઓ માટે રજૂ કરતી વિવિધ તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ વાતચીત પહેલા, IIT ગાંધીનગર સવારે 9.30 – 10.30 AM દરમિયાન ‘ભારતના સેમિકન્ડક્ટર મિશનની […]

આર્થિક કંગાળ પાકિસ્તાનમાં છ હોસ્પિટલો બંધ થવાની આરે, સ્ટાફને નથી મળ્યો પગાર

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ઘણા સમયથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. જેથી લોકોની હાલક કફોડી બની છે. દરમિયાન ઇસ્લામાબાદની તમામ પાંચ જાહેર ક્ષેત્રની હોસ્પિટલો અને લાહોરની શેખ જાયદ હોસ્પિટલ બંધ થવાની આરે છે. અહીંની આ હોસ્પિટલોના સુચારૂ સંચાલન માટે 11 અબજ પાકિસ્તાની રૂપિયા (PKR) પ્રદાન કરવાની નાણા વિભાગની વિનંતીને ફેડરલ આરોગ્ય મંત્રાલયે ફગાવી […]

ગાંધીનગર આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર ડામવા હવે સ્ટાફે બોડીવોર્ન કેમેરા લગાવવા પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં મહેસુલ, પોલીસ અને ત્યારબાદ આરટીઓમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થતા હોય છે. સરકારે આરટીઓમાં એજન્ટ પ્રથા નાબુદ કરી છે. અને મોટાભાગની સેવા ઓનલાઈન કરી છે. છતાં પણ આરટીઓના સ્ટાફ સામે વારંવાર ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આક્ષેપ થતા હોય છે. આ સ્થિતિ નિવારવા માટે ગાંધીનગર આરટીઓના ફિલ્ડ સ્ટાફ અને ઓફિસના ક્લાર્ક માટે બોડી […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલી યોજી આવેદનપત્ર આપ્યું

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ રજુઆતો કરવા છતાં ઉકેલ ન આવતા  મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી આસ્ટોડિયા થઈ અને મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ સુધી રેલી કાઢવામાં આવી હતી.  મ્યુનિ, કર્માચારીઓએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી અને સૂત્રોચાર કરી રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં […]

સ્ટેટ જીએસટી કચેરીનો મોટાભાગનો સ્ટાફ ચૂંટણીની ડ્યુટીમાં જોડાતા વેપારીઓને પડતી મુશ્કેલી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કામગીરીમાં કેન્દ્રિય અને રાજ્ય સરકારના કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે. જેમાં સ્ટેટ જીએસટી વિભાગની કચેરીના મોટાભાગના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હોવાથી જીએસટીની કચેરી ખાલીખમ જોવા મળી રહી છે. તેના લીધે રોજબરોજ વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. જીએસટીને લગતી કામગીરી થંભી ગઈ છે. જેમાં મુખ્યત્વે નવા નંબરો આપવાનું તેમજ આઈટીસી આપવાનું […]

મધ્યાહન ભોજન યોજનામાં વેતન વધારવા અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા કર્મચારીઓની માગણી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે જુદા જુદા કર્મચારી મંડળો પોતાના પ્રશ્નો ઉકેલવા માટે તત્પર બન્યા છે. હવે રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી મંડળે વેતન વધારાની માંગ ઉપરાંત એનજીઓ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી કરી છે. અને આ મામલે રાજ્ય સરકાર આગામી 13જૂન સુધીમાં હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન […]

સુરત સિવિલના તબીબો અને સ્ટાફ સહિત 74 કોરોના સંક્રમિત, સરકાર પાસે વધારાના સ્ટાફની માગણી કરી

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં જે ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જોતા જો આવી જ સ્થિતિ રહી તો અમદાવાદની સાઈડ કાપીને સુરત મોખરે રહેશે. કોરોનાની ત્રીજી લહેરમાં સિવિલના તબીબો સહિતના 74 જેટલા સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે. […]

ઓસ્ટ્રેલિયામાં ઊંચું મહેનતાણું મળતું હોવા છતાં સ્ટાફની ભારે અછત, હોસ્પિટાલિટી સેક્ટરમાં મેનપાવર ક્રાઇસીસ સર્જાઇ

ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ મહેનતાણું અપાતું હોવા છતાં માણસોની અછત ઓસ્ટ્રેલિયાના અનેક રેસ્ટોરન્ટ્સમાં સ્ટાફની ભારે અછત કોવિડના કારણે અનેક શ્રમિકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે નવી દિલ્હી: એક તરફ ભારતમાં જ્યાં એક નોકરી માટે લાખોની સંખ્યામાં અરજદારોની પડાપડી થતી હોય છે ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઉચ્ચ વેતન મળતું હોવા છતાં કોઇ નોકરી કરવા માટે તૈયાર […]

માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાના શિક્ષકો, કર્મચારીઓના પ્રશ્નો અંગે સરકારનું ઓરમાયું વલણ

અમદાવાદઃ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોથી લઈને વહિવટી વર્ગની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરાતી નથી. આ ઉપરાંત શિક્ષણ સેવા વર્ગ-3ના કર્માચારીઓના અનેક વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આથી ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 3ના સરકારી કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વિવિધ પ્રશ્નો બાબતે સરકાર દ્વારા યોગ્ય […]

અમદાવાદ મ્યુનિના હેરિટેજ સેલને તાળાં લાગ્યા, સ્ટાફને ટ્રસ્ટમાં ફાળવી દેવાયો

અમદાવાદઃ શહેરનેવર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. પ્રાચીન નગર કહેવાતા  અમદાવાદ શહેરમાં હવે માંડ  2685  જેટલી પ્રાચીન મિલકતો બચી છે તેને જાળવવાની અને બચાવવાની જવાબદારી કોની તે મોટો પ્રશ્ન છે. ત્યાં મ્યુનિ.એ વર્ષો અગાઉ શરૂ કરેલાં હેરિટેજ સેલને તાળા મારી દઇને તમામ સ્ટાફને હેરિટેજ ટ્રસ્ટમાં ફાળવી દેવાતાં પુરાતત્વ સાથે સંકળાયેલાં નિષ્ણાતો પણ નવાઇ પામી ગયાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code