1. Home
  2. Tag "start"

અમદાવાદથી અયોધ્યા સુધી સીધી ફ્લાઈટનો પ્રારંભ, રામભક્તોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ અત્યારથી જ રામમય બની ગયો છે. ગુજરાતવાસીઓ પણ અયોધ્યા જવા તલપાપડ થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના પોશાક પહેરીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને જય શ્રી રામના […]

અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનો પ્રારંભ

અમદાવાદઃ રમત-ગમત અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં આયોજિત ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવને સંબોધતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન થયું છે. ગુજરાત અને ભારતભરના રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સને પ્રોત્સાહન અને સમર્થન આપવાના ઉદ્દેશ સાથે ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની […]

ગુજરાતના 14,620 ગામોમાં 129 રથો બે મહિના પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી આપશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો અંબાજીઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ માં અંબાના દર્શન કરી અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત […]

ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરનો રૂ. 3.5 લાખ કરોડથી પ્રારંભ

નવી દિલ્હીઃ ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEEC)નું કામ શરૂ થઈ ગયું છે. 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડતા આ પ્રોજેક્ટમાં 3.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાને કારણે આ પ્રોજેક્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા હતા. પરંતુ ભારત સરકારનું કહેવું છે કે, તેની કોઈ […]

જામનગર- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ, ટ્રેનનું ભાડુ અને ક્યા સ્ટેશન પર સ્ટોપેજ , જાણો

અમદાવાદઃ જામનગર અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાયો છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. વંદે ભારત ટ્રેન  અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે […]

મિઝોરમઃ પ્રથમ એબીડીએમ માઇક્રોસાઇટ આઇઝોલનો પ્રારંભ

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ સમગ્ર દેશમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ને ઝડપી અપનાવવા માટે 100 માઇક્રોસાઇટ્સ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. મિઝોરમ તેની રાજધાની આઇઝોલમાં ABDM માઇક્રોસાઇટનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે. આ હેઠળ, પ્રદેશમાં ખાનગી ક્લિનિક્સ, નાની હોસ્પિટલો અને લેબ સહિતની તમામ આરોગ્યસંભાળ સુવિધાઓને ABDM-સક્ષમ બનાવવામાં આવશે અને દર્દીઓને ડિજિટલ આરોગ્ય […]

દહાણુમાં અદાણી પ્રકલ્પો દ્વારા મહિલા ‘સ્વાભિમાન કેન્દ્ર’નો પ્રારંભ

અદાણી ઇલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા દહાણુમાં “સ્વાભિમાન કેન્દ્ર”નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણ માટે સ્થાપિત નવીન કેન્દ્ર ગ્રામીણ મહિલાઓને રોજગારી થકી આત્મનિર્ભર બનાવશે. સ્થાનિક મહિલા જૂથોની માંગને અનુરૂપ આ પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દહાણુ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અદાણી જૂથ દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટસ ચલાવી સમુદાય ઉત્થાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.   […]

મોટરકાર સ્ટાર્ટ નથી થતી તો ધ્યાન રાખો આ ટીપ્સનું…

જો તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે તમારી કાર સાથે ક્યાંક જવું હોય, પરંતુ તમને કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો તે સમયે તમે ખૂબ જ પરેશાન થાવ છો. પરંતુ તમે ત્રણ બાબતોનું ધ્યાન રાખશો તો તમને કાર સ્ટાર્ટ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. કારની બેટરીની કાળવણી જરુરી જો તમારી કાર વારંવાર સેલ્ફ એપ્લાય […]

ગુવાહાટી: પ્રખ્યાત 7 ધાર્મિક સ્થળોને જોડતી આધુનિક ફેરી સેવાનો પ્રારંભ કરાશે

નવી દિલ્હીઃ આસામના ગુવાહાટીમાં એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય આ પ્રદેશમાં ‘નદી આધારિત ધાર્મિક પ્રવાસન સર્કિટ’ની રચનાને સરળ બનાવવાનો છે. આ કરારમાં ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IWAI), સાગરમાલા ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SDCL), આસામ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ATDC) અને આસામ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇનલેન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ (DIWT) સહિત બહુવિધ […]

ગુજરાતની ચરોતર યુનિવર્સિટીની અનોખી પહેલ, પરીક્ષામાં પેપરલેસ સિસ્ટમનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્ય સરકાર તથા વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પેપરલેસ કામગીરી તરફ આગળ બધી રહી છે, હવે આ અભિયાનમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આણંદ જિલ્લાની એક યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષા પેપરલેસ સિસ્ટમના આધારે લેવામાં આવી રહી છે. આ સિસ્ટમથી પેપરનો બચાવ થશે અને પર્યાવરણનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code