યાત્રાધામ અંબાજીમાં આજથી ત્રિદિવસીય પરિક્રમા યાત્રાનો પ્રારંભ
એકાવન શક્તિપીઠોના એક જ સ્થાને દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ અઢી થી ત્રણ કલાકમાં પરિક્રમા સંપન્ન કરી શકશે મંત્રી બળવંતસિંહ રાજપુતે ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદઘાટન કર્યું અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજથી […]