1. Home
  2. Tag "start"

IPL 2025 : લખનૌ સુપર જાયન્ટસનો આ ફાસ્ટ બોલર પ્રારંભની કેટલીક મેચોમાં જોવા નહીં મળે

IPL ની 18મી આવૃત્તિ (IPL 2025) 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. બધી IPL ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ IPL શરૂ થાય તે પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો યુવા બોલર મયંક યાદવ તેની ઈજામાંથી હજુ સુધી સ્વસ્થ થયો નથી, તે IPL 2025 ના પહેલા ભાગમાં રમી શકશે નહીં […]

આઈપીએલ 2025: બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ માટે શરૂઆતની 3-4 મેચ ગુમાવે તેવી શકયતા

જસપ્રીત બુમરાહને ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે વધુ રાહ જોવી પડી શકે છે. બુમરાહ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી શક્યો ન હતો, હવે એક નવી અપડેટ આવી છે કે તે IPL 2025ના પહેલા બે અઠવાડિયામાં કોઈ મેચ રમી શકશે નહીં. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ એપ્રિલ મહિનામાં મુંબઈ ઈન્ડિયન્સના તાલીમ શિબિરમાં જોડાઈ શકે […]

કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રસોડા રહેલી આ વસ્તુઓને આરોગવાનું શરૂ કરો, મળશે રાહત

હળદરવાળી ચા, આદુવાળી ચા, તજવાળી ચા અને હિબિસ્કસ ચા જેવા કેટલાક મસાલાયુક્ત પીણાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં કર્ક્યુમિન ભરપૂર માત્રામાં હોય છે જેમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હિબિસ્કસ ફૂલની સૂકી પાંખડીઓમાંથી બનેલી હિબિસ્કસ ચા માત્ર તાજગી આપતી નથી પણ […]

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનો પ્રારંભ

અમદાવાદઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (એસવીપીઆઈ) એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું, જે સમગ્ર દેશમાં એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. ટર્મિનલ 1ના ચેક-ઇન હોલમાં સ્થિત આ નવા કાફેમાં મુસાફરોને 20 રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા મળશે. ઉડાન યાત્રી કાફેનો હેતુ […]

પ્રધાનમંત્રી યોગ પુરસ્કાર 2025 માટે નામાંકન પ્રક્રિયા શરૂ

નવી દિલ્હીઃ યોગના પ્રચાર અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓ અને સંગઠનોને સન્માનિત કરવા માટે પ્રધાનમંત્રી યોગ પુરસ્કારો 2025 માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પુરસ્કાર એવા લોકોને ઓળખે છે જેમણે યોગ પ્રત્યે સમર્પણ અને તેના વૈશ્વિક પ્રચારમાં યોગદાન આપ્યું છે. આ પુરસ્કારો એવા વ્યક્તિઓ અને સંગઠનોને આપવામાં આવશે જેમણે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય […]

જયપુરઃ એશિયા અને પેસિફિકમાં 12મું પ્રાદેશિક અર્થતંત્ર મંચ શરૂ

જયપુરઃ કેન્દ્રીય મંત્રી મનોહર લાલ,ટેકનિકલ સંસ્થાઓ અને ટેકનોલોજી પ્રદાતાઓ માટે જ્ઞાનના આદાનપ્રદાન માટે એક ડિજિટલ પ્લેટફોર્મ, સિટીઝ કોએલિશન ફોર સર્ક્યુલરિટી (C-3) ની જાહેરાત કરી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિનિધિઓ સાથે એક ખાસ લેખિત સંદેશ શેર કર્યો, જેમાં તેમણે P-3 (પ્રો પ્લેનેટ પીપલ) પર ભાર મૂક્યો. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય મંત્રી મનોહર લાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં […]

ગુજરાતમાં આજથી આરટીઈમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ

આરટીઈમાં પ્રવેશ માટે 13 કેટેગરીને અગ્રતા અપાશે 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થયા હોય એવા બાળકોને ધોરણ 1માં પ્રવેશ અપાશે અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠક પર પ્રવેશ અપાશે અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં આજે તા. 28મી ફેબ્રુઆરીથી આરટીઈ ( રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. જે 12 […]

ઊંઝા રેલવે સ્ટેશન પર એક્સક્લૂઝિવ કન્ટેનર ટર્મિનલનો કરાયો પ્રારંભ

રાજ્યના કૃષિમંત્રીએ લીલીઝંડી આપી કન્ટેનર ટ્રેનનો કરાયો પ્રારંભ પ્રથમ કન્ટેનર ટ્રેનને મુદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરાઈ ઉંઝા ટર્મિનલથી જીરૂ, ઈસબગુલ સહિતના અન્ય મસાલાઓથી નિકાસ મહેસાણાઃ રાજ્યમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂ, વરિયાળી, ઈસબગુલ સહિતના પાકની સારીએવી આવક થતી હોય છે. ત્યારે આ કૃષિ પાકની નિકાસ માટે ઊંઝા રેલવે સ્ટેશનમાં કન્ટેનર ટર્મિનલ સેવાનો પ્રારંભ કરાયો […]

રશિયા અને યુક્રેન વચ્ચે ડીજીટલ વોર પણ શરૂ, રશિયાએ યુક્રેનની જાસૂસી કરવા આ બે મેસેજિંગ એપ હેક કરી

રશિયન રાજ્ય સમર્થિત સાયબર હુમલાખોરો સિગ્નલ મેસેન્જર અને વોટ્સએપ જેવી તેમની સુરક્ષિત મેસેજિંગ એપ્લિકેશનની જાસૂસી કરવા માટે યુક્રેનિયન સૈન્ય અને સરકારી અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. ગૂગલે હાલમાં જ પોતાના એક રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે. હેકર્સ સિગ્નલના “લિંક્ડ ડિવાઇસીસ” ફીચરનો દુરુપયોગ કરી રહ્યા છે, જે એક જ એકાઉન્ટને બહુવિધ ઉપકરણો પર ઉપયોગમાં લેવાની મંજૂરી […]

યાત્રાધામ અંબાજીમાં આજથી ત્રિદિવસીય પરિક્રમા યાત્રાનો પ્રારંભ

એકાવન શક્તિપીઠોના એક જ સ્થાને દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ અઢી થી ત્રણ કલાકમાં પરિક્રમા સંપન્ન કરી શકશે મંત્રી બળવંતસિંહ રાજપુતે ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદઘાટન કર્યું અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code