1. Home
  2. Tag "start"

ગુજરાતની ચરોતર યુનિવર્સિટીની અનોખી પહેલ, પરીક્ષામાં પેપરલેસ સિસ્ટમનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્ય સરકાર તથા વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પેપરલેસ કામગીરી તરફ આગળ બધી રહી છે, હવે આ અભિયાનમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આણંદ જિલ્લાની એક યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષા પેપરલેસ સિસ્ટમના આધારે લેવામાં આવી રહી છે. આ સિસ્ટમથી પેપરનો બચાવ થશે અને પર્યાવરણનું […]

ભારતના UPI અને સિંગાપોરના PayNow વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પીએમ લી સિએન લૂંગ તા. 21 ફેબ્રુઆરી, 2023ના રોજ સવારે 11 વાગ્યે (IST) ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરવાના સાક્ષી બનશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા. શક્તિકાંત દાસ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને  રવિ મેનન, મેનેજિંગ ડિરેક્ટર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર […]

ભારત-શ્રીલંકા વચ્ચે આવતા મહિનાથી ફેરી સર્વિસ શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ ફરીથી શરૂ કરવા માટે બંને દેશની સરકારો વચ્ચે કવાયત તેજ કરવામાં આવી છે. દક્ષિણ ભારતથી શ્રીલંકાના ત્રિંકોમાલી અને કોલંબો સુધી પેસેન્જર પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવશે નવી સેવા હેઠળ દરેક ફેરીમાં 300 થી 400 મુસાફરોને લઈ જવામાં આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ આવતા […]

ભાજપ ટિકિટ આપે તે પહેલા જ કૂંવરજી બાવળિયાએ જસદણ, વિંછીયામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

રાજકોટઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઘણાબધી બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ દ્વારા એકાદ-બે દિવસમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. એટલે કોને ટિકિટ મળશે અને કોણ કપાશે તેની અટકળો ચાલી રહી છે. ત્યારે પૂર્વ મંત્રી કૂંવરજી બાવળિયાએ પોતાના વિસ્તાર જસદણ અને વિંછીયામાં પ્રચાર શરૂ […]

ભારતીય રેલવેઃ વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ની શરુઆત

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા 03 નવેમ્બરથી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા 04 નવેમ્બથી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરએ જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09015 વલસાડ – વડનગર સુપરફાસ્ટ સ્પેશિયલ વલસાડથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 16:45 કલાકે વડનગર પહોંચશે. તેવી […]

દક્ષિણ ગુજરાતમાં શેરડીના પિલાણનો પ્રારંભ, લાભ પાંચમથી સુગર મિલો ધમધમવા લાગી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક વિપુલ પ્રમાણમાં થતો હોવાથી બારડોલી સહિત અનેક સ્થલોએ સુગર મિલો આવેલી છે. દિવાળી બાદ લાભ પાંચમથી મોટાભાગની સુગર મિલોમાં પીલાણનું કામકાજ શરૂ થઈ ગયું છે. બારડોલી, મહુવા, સાયણ, કામરેજ સહિતની મિલોમાં શેરડી પીલાણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુગર મિલો દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. શેરડી અને ડાંગરનું […]

કાશ્મીરની સમસ્યા માટે જવાહરલાલ નેહરૂ જવાબદારઃ અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ દ્વારા ગૌરવ યાત્રાઓનો ગુરૂવારે રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લાના ધંધૂકાના ઝાંઝરકા ગામથી‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. આ યાત્રા અમદાવાદથી લઈને સોમનાથ સુધીના 9 જિલ્લામાં ફરી વળશે અને ભાજપની સરકારે […]

ગુજરાત ભાજપ દ્વારા આજે પાંચ સ્થળોએથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાશે, 145 જાહેર સભાઓ યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે. જેમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. હવે આજે તા.12મી ઓકટોબરથી ભાજપે પાંચ સ્થળોએ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. અને તા. 20મી ઓકટોબર સુધી યોજાનારી ગૌરવ યાત્રામાં 145 જેટલી જાહેર સભાનું આયોજન કરવામાં […]

અમદાવાદમાં વેજલપુરના APMCથી મોટેરા સુધીની મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ થશે

અમદાવાદઃ  શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું રુટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ તા.30મી ઓકટોબરના રોજ લોકાર્પણ કર્યું હતુ.  ત્યારબાદ પ્રથમ રૂટ્સનો એક રૂટ વસ્ત્રાલથી થલતેજને 2જી ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો. હવે મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના બીજા રુટ વેજલપુર APMC થી મોટેરાના રુટનો આજે તા.  06 ઑક્ટોબરના રોજ પ્રારંભ કરવામાં આવશે. સૂત્રોના […]

આદ્યશક્તિ અંબાજીના દર્શન કરીને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારાર્થે યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં યુવા કોંગ્રેસ દ્વારા યાત્રાધામ અંબાજીથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીની આ યાત્રા મહત્તમ ટ્રાઇબલ બેલ્ટના 14 જિલ્લામાંથી પસાર થશે.ખાસ કરી આદિવાસી વિસ્તારના યુવાનોને સજાગ કરી મતો અંકે કરવાના પ્રયાસો હાથ ધરાશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code