1. Home
  2. Tag "started"

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીમાં આપત્તિ જોખમ ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા પર હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ખાતેની સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલીસિંગ (SISSP), અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)  સાથે મળીને આપત્તિ જોખમ ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા પર 3-મહિનાનો હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ છે. આ કોર્સ, આપત્તિ જોખમ ઘટાડવાના જટિલ લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધારવા માટે જરૂરી જ્ઞાન […]

ગુજરાતઃ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24નો હર્ષ સંઘવીએ આરંભ કરાવ્યો

ગાંધીનગરઃ અમદાવાદના સંસ્કારધામ પરિસરમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરાવતા હર્ષ સંઘવીએ આ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટાપાયે સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની સાથે યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ અને નવી શિક્ષણ […]

મુખ્યમંત્રી દ્વારા શુક્રવારે 17 જિલ્લાના 155 ભોજન વિતરણ કેન્દ્રોનો કરાવાશે શુભારંભ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા. 10મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવશે. વિવિધ કડીયાનાકા ખાતે શરુ થનારા આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર  પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ […]

મહીસાગર જિલ્લાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા નવરાત્રી મેળાનો આરંભ કરાયો

અમદાવાદઃ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન  કંપની લી ધ્વારા નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) મિશન મંગલમ યોજના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા  અગામી નવરાત્રી પર્વને અનુલક્ષી મહીસાગર જિલ્લા કક્ષાનો નવરાત્રી મેળો–તારીખ 9 ઓક્ટોબર 2023 થી 14 ઓક્ટોબર 2023 સુધી આયોજન કરવામાં આવ્યું છે. લુણાવાડા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આયોજિત નવરાત્રી મેળાનું જીલ્લા વિકાસ […]

ગુજરાતમાં 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે

અમદાવાદઃ પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પશુ કલ્યાણકારી પ્રયાસો હાથ ધર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS […]

ગુજરાત સ્થાપના દિવસઃ માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ‘ગુજરાતીમાં હસ્તાક્ષર’ અભિયાન શરૂ કરાશે

અમદાવાદઃ 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી અંગ્રેજો જતા રહ્યાં પરંતુ હજુ સુધી આપણા મનમાંથી અંગ્રેજ અને અંગ્રેજી ભાષા ગઈ નથી. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાંથી ગુલામીની નિશાનીઓને દૂર કરવાની સાથે સ્વદેશીકરણ થઈ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, લત્તા મંગેશકરજી સહિતના મહાનુભાવો પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરતા હતા. આમ આપણી […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પના હનુમાનજી મંદિરમાં આરતી કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ  શહેરમાં આવતી કાલે 6ઠ્ઠી એપ્રિલના રોજ હનુમાનજી જ્યંતિ હોવાથી તમામ હનુમાનજીના મંદિરોમાં ભવ્ય ઊજવણીઓ કરવામાં આવશે. શહેરના સુપ્રસિદ્ધ ગણાતા કેમ્પના હનુમાનજી મંદિરથી આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે કેમ્પના હનુમાનજીના મંદિર પહોંચીને આરતી કરીને યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતભરમાં આવતીકાલે  6ઠ્ઠી  એપ્રિલે હનુમાન જ્યંતી હોવાથી […]

આસામઃ એક વર્ષમાં ચાર હજાર બાળલગ્ન અટકાવ્યાં, શુક્રવારથી ફરીથી અભિયાન શરૂ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં બાળલગ્નોને અટકાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ સરકાર સાથે વિવિધ સામાજિક સંસ્તાઓ પણ કામગીરી કરી રહી છે. દરમિયાન આસામમાં આવતીકાલથી બાળલગ્ન અટકાવવા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવશે. દરમિયાન એકાદ વર્ષમાં ચાર હજારથી વધારે બાળલગ્ન અટકાવ્યાં હતા. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ […]

અમદાવાદ- ઉદેપુર, જયપુર વચ્ચે ત્રણ ટ્રેન દોડાવાશે, ડુંગરપુર, હિંમતનગર, સ્ટેશનોને સ્ટોપેજ અપાયા

અમદાવાદઃ ડુંગરપુરથી ઉદયપુર સુધીની બ્રોડગેજ રેલવે ટ્રેક માટે CRS તરફથી પરવાનગી મળ્યા બાદ હવે ત્રણ નવી ટ્રેનો દોડાવાની લીલી ઝંડી મળી ગઈ છે. રેલવે બોર્ડની બેઠકમાં આ ટ્રેક પર ત્રણ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની બેઠકમાં ઉદયપુરથી અમદાવાદ વચ્ચે બે ટ્રેનો અને જયપુરથી અમદાવાદ વચ્ચે એક  ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ ત્રણેય […]

રાજ્યમાં નવીન 151 એસ.ટી. બસો શરૂ કરાશે, નિગમને વાહનો ખરીદવા ગ્રાન્ટની ફાળવણી

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે આશયથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ૧૫૧ જેટલી નવીન એસ.ટી.બસોનો ઉમેરો કરી નાગરિકોની સુવિધાઓમાં મુકવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા એસ.ટી નિગમને દર વર્ષે બજેટમાં નવા વાહનો ખરીદવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code