1. Home
  2. Tag "state"

રાજ્યના માધ્યમિક શિક્ષકોનું ડિજિટલ આંદોલનઃ 20 હજાર શિક્ષકોએ સેલ્ફિ મોકલીને વિરોધ દર્શાવ્યો

અમદાવાદઃ રાજ્યના માધ્યમિક શાળાઓના શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓના શિક્ષકો દ્વારા અગાઉના પડતર પ્રશ્નોને લઇને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.જેનું કોઈ નિવારણ ના આવતા હવે શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા છે. રાજ્યભરમાં શિક્ષકોને સાથે રાખીને રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા ડિજિટલ આંદોલન કરવામાં આવી રહ્યું છે.આ આંદોલનમાં અત્યાર સુધી 20 હજારથી […]

રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં એકસાથે 2714 શિક્ષણ સહાયકોને 6 ઓગસ્ટે નિમણૂંક પત્રો અપાશે

ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં એકસાથે એક જ દિવસે 2714 શિક્ષણ સહાયકોને 6 ઓગસ્ટના રોજ નિમણુંક પત્રો આપવાનું સરકારે નક્કી કર્યું છે. હાલમાં શિક્ષણ સહાયકોને શાળાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેથી ઉમેદવારોએ ફાળવણી પત્ર ડાઉનલોડ કરી 6 ઓગસ્ટના રોજ જિલ્લા મથકે ભલામણપત્ર અને નિમણુંક હુકમ મેળવવા માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. સંચાલકો પાસેથી 4 ઓગસ્ટ […]

રાજ્યમાં સચિવાલયના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ બાદ હવે જિલ્લા કલેકટરો, ડીડીઓની સાગમટે બદલીઓ કરાશે

ગામધીનગરઃ  રાજયમાં સચિવાલય કક્ષાએ ફેરફાર કર્યા બાદ હવે લાંબા સમયથી રાહ જોઇ રહેલા જિલ્લા કલેકટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓને પણ ટ્રાન્સફરના ઓર્ડર મળશે તે નક્કી  છે. રાજ્યના મોટાભાગના કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં અગ્ર સચિવથી લઈને ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરાયા બાદ હવે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ […]

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની ભરતીઃ 1 જૂને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી અપાશે નિમણૂક પત્રો

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા જ શિક્ષકોની ભરતી કરવાનું સરકારે નક્કી કર્યુ છે. જે અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2398 શિક્ષકોને નિમણૂક અપાશે. આ માટે 1 જૂનના રોજ શિક્ષકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમો અપાશે. કોવિડ-19ના પગલે શિક્ષકોને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી નિમણૂક હુકમ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. 1 જૂનના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી […]

રાજયની 11 હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે : નીતિન પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. તેથી મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. હોસ્પિટલમાં કોવિડના દાખલ થતા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. અગાઉ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 150 ટન ઓક્સિજન વપરાતો હતો. તેના બદલે અત્યારે ઓક્સિજન પર રાખવામાં આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અને ઓક્સિજનની માગ વધી છે, એટલે રાજ્યમાં 11 સરકારી […]

રાજ્યમાં કોવિડને પગલે ઓક્સિજન પ્લાન્ટ ઉપર સરકારનું મોનિટરિંગ

ઓક્સિજન સપ્લાય પર સરકારની નજર ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી અધિકારીની નિમણુંક અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેના કારણે ઓક્સિજનની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઓસ્કિજનની અછત ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા પ્લાનીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓક્સિજન પ્લાન્ટ પર મોનિટરિંગનો આદેશ આપ્યો […]

રાજ્યના ઈન્ટર્ન અને રેસિડન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો

સ્ટાઇપેન્ડ વધારીને રૂ. 13,000 કર્યું 5,000 નું ખાસ કૉવિડ પ્રોત્સાહન અપાશે 30મી જૂન સુધી વધારાનું કૉવિડ પ્રોત્સાહન અપાશે ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો થતો જાય છે. અમદાવાદ સહિત મહાનગરોની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે, ત્યારે આવા કપરા કાળમાં કોરોનાના દર્દીઓ વચ્ચે રહીને અવિરત સેવા આપતા તબીબો અને નર્સિંગ સ્ટાફ ધન્યવાદને પાત્ર છે. […]

રાજ્યમાં ઉનાળું મગફળ, મગ, અડદ, તલ, ડાગરનું 100 ટકાથી વધુ વાવેતર

ગાંધીનગરઃ રાજ્યમાં ગત ચામાસામાં સારા વરસાદ અને સાનુકુળ હવામાનને લીધે ખરીફ અને રવિપાકનું સારૂએવું વાવેતર થયું હતું. હવે ખેડુતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કર્યુ છે. જેમાં ઉનાળુ મગફળી, મગ, અડદ,તલ અને ડાંગરનું પણ 100 ટકા વાવેતર થયુ હોવાનું રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષ મેઘરાની મેહરબાનીથી  ખરીફ […]

રાજ્યના 6 હજાર ઔદ્યોગિક એકમોએ નથી ભર્યુ રૂ. 1186 કરોડનું વિજ બીલ !

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને અનેક ઔદ્યોગિક એકમો ધમધમતા થયાં છે. દરમિયાન રાજ્યના લગભગ 6 હજાર એકમોનું વિજ બીલ બાકી હોવાનું જાણવા મળે છે. આ એકમોએ રૂ. 1186 કરોડના વીજ બીલ નહીં ચુક્યાં હોવાનું જાણવા મળે છે. જેથી તંત્ર દ્વારા આ એકમો પાસેથી વીજ બીલના બાકી રકમની વસુલાતની કામગીરી શરૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code