1. Home
  2. Tag "statue of unity"

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા જુનથી પુનઃ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા શરૂ કરાયા બાદ મરામતના બહાને બંધ કરી દેવામાં આવી હતી.  સી-પ્લેન છેલ્લા 15 મહિનાથી બંધ છે, હવે આગામી જૂન મહિનામાં સી-પ્લેનની સેવા શરૂ કરવાનું આયોજન હોવાનું રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સી-પ્લેન સેવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ […]

કોરોનાએ ફુંફાડો માર્યો છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હૈયેહૈયું દળાય એવી ભીડ

કેવડિયા : રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.ત્યારે બીજીબાજુ નાતાલના વેકેશનને વિવિધ પર્યટક સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, ગીર સોમનાથ સહિતના દરિયા કિનારાના સ્થળોએ પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ક્રિસમસના દિવસે આશરે 30 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ શનિ-રવિના મિનિ વેકેશન અને 31 ડિસેમ્બર […]

ગુજરાતની યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની બનાવવા ચાર વર્ષનો રોડ મેપ તૈયાર કરાશે: શિક્ષણમંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે મંથન કરવા  સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા ખાતે બે દિવસની સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.   રાજ્યના કુલપતિઓની બે દિવસીય સંગોષ્ઠિને સંબોધન કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની યુનિવર્સિટીઓ ગ્લોબલ રેન્કિગ હાંસલ કરે તે માટે આગામી ચાર વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કરાશે. શિક્ષણની સાથે છાત્રોમાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓથી ઊભરાયું, ચાર દિવસમાં 1.50 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

વડોદરાઃ રાજ્યના પ્રવાસીઓ માટે ફેવરિટ સ્થળ બનેલા કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગુજરાતીઓ રજાના દિવસોમાં ફરવાના શોખીન હોવાથી બીજા રાજ્યોમાં જવાને બદલે પોતાના જ વતનમાં પ્રવાસની મજા માણી રહ્યા છે. દિવાળી વેકેશનને લઈને કેવડિયામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. છેલ્લા 4 દિવસમાં દોઢ લાખ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનની શાનદાર ઊજવણી કરાઈ

અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જ્યંતિએ રાજ્યમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસ ની શાનદાર ઊજવણી કરાઇ હતી.. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહએ  ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બુકિંગ ફુલ થઈ જતાં ઓનલાઈન સ્લોટ વધારી દેવાયો

કેવડિયાઃ  સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા દેશ અને દુનિયામાંથી અનેક લોકો આવી રહ્યા છે. કેવડિયાની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અનેક આકર્ષણો ઊભા કરાયા છે. એટલે ફરવા માટેનું જાણીતું ડેસ્ટીનેશન બની ગયુ છે. હાલ દિવાળીના તહેવારોને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુકિંગ અત્યારથી જ હાઉસફુલ થઈ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ જતા તમામ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિને ઉજવાશે, એકતા પરેડમાં 6 પ્લાટુન જોડાશે

વડોદરાઃ  લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરે જન્મ જ્યંતી છે. કેવડિયા ખાતે વિસ્વમાં સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે. દેશ-વિદેશના અનેક પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ […]

PM મોદી હવે 31 ઓકટોમ્બરે ગુજરાત નહીં આવે, અમિત શાહ એકતા પરેડમાં હાજરી આપશે

વડોદરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીની મુલાકાતે આવવાના હતા. તેમના હસ્તે ઉદ્ધાટનો અને અનેક કાર્યક્રમો યોજાવવાના હતા. પણ સૂત્રોમાંથી મળેલી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતા પરેડમાં હાજર નહીં રહે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે, વડાપ્રધાન […]

પ્રવાસને લગતી મહત્વની જાણકારી, SOU 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને મહત્વના સમાચાર 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ બંધ રહેવા પાછળનું આ છે કારણ કેવડીયા :ગુજરાતના મોટા પ્રવાસી સ્થળોમાનું એક સ્થળ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી બંધ રહેશે. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ પર ઉજવણી માટે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અધિકારીઓની મનમાનીથી પ્રવાસીઓ પરેશાનઃ ભાજપના સાંસદે કર્યો આક્ષેપ

ભરૂચઃ  સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે નિયમોના બહાને અધિકારીઓ મનમાની અને દાદાગીરી કરી રહ્યાં હોવાથી ટુરિસ્ટ પરેશાન થતાં હોવાની ફરિયાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કરી છે. તેમણે કહ્યું હતું કે જો આવી મનમાની દૂર નહીં થાય તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી ફરિયાદ કરીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે સરકારના અધિકારીઓની મનમાનીથી પ્રવાસીઓ પણ પરેશાન થઈ રહ્યાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code