સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ઘસારો વધતા ઑનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ
કોરોના મહામારી દરમિયાન 8 મહિના માટે પ્રવાસન સ્થળ બંધ રખાયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો સતત વધતો ઘસારો જોઇને SOUમાં ટિકિટની મર્યાદા 2500થી વધારીને 7 હજાર કરાઇ નર્મદા: કોરોના મહામારી દરમિયાન લોકપ્રિય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઑફ યુનિટી 8 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઑફ યુનિટીને 31 ઑક્ટોબર 2020ના રોજ પીએમ દ્વારા […]


