1. Home
  2. Tag "Stomach"

પેટના દુખાવાને ગંભીર સમસ્યા ક્યારે ગણવી જોઈએ? જાણો એક્સપર્ટનો અભિપ્રાય

પેટમાં દુખાવાની સાથે સાથે ઉલ્ટી પણ થતી હોય તો સમજી જવું કે મામલો ગંભીર છે. કોઈ વ્યક્તિને ફૂડ એલર્જી, પેટમાં ઈન્ફેક્શન, ફ્લૂ જેવી સમસ્યા હોય તો તે પેટમાં દુખાવાની ફરિયાદ કરી શકે છે. એસિડ રિફ્લક્સને કારણે પેટમાં દુખાવાની સમસ્યા પણ જોવા મળે છે. પેટમાં દુખાવો ક્યારેક ગેસને કારણે થઈ શકે છે, પણ તે મોટું કારણ […]

પાણીની બોટલ સાથે રાખવાની ટેવ સારી છે, પરંતુ તેને નિયમિત નહીં ધુવો તો પડી શકો છો બીમાર

સ્વસ્થ રહેવા માટે પાણી પીવું સૌથી જરૂરી છે. પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ પાણીનો સંગ્રહ નથી કરતા તો તેનાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે ધોયા વગર એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરો.. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે તમારી બોટલમાંથી પાણી પીવું શ્રેષ્ઠ છે. પરંતુ બોટલને ધોયા વગર સતત […]

વીકએન્ડમાં ટ્રાય કરો આ નાસ્તો, ગરમીમાં પેટને મળશે વધારે ઠંડક

આકરી ગરમી દરરોજ આપણી ધીરજની કસોટી કરી રહી છે. આવી સ્થિતિમાં તમારી જાતને મુક્ત રાખવા અને તેને સહન કરવા યોગ્ય બનાવવાના અનેક ઉપાયોમાંથી એક છે યોગ્ય આહાર લેવો. હા, અમે તમને એવી જ કેટલીક નાસ્તાની રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને ઉનાળાની ઋતુમાં અંદરથી ઠંડક અને પેટ ભરેલું રાખશે. આ નાસ્તાને આપ પણ […]

પેટમાં ગરમી વધી છે તો અજમાનો આ રીતે ઉપયોગ કરો, ફાયદો થશે

અપ્રિલ મહિનામાં એટલી ગરમી હોય છે કે હીટ સ્ટ્રોકને કારણે વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડે શકે છે, ગરમીના વધતા સ્વાસ્થ્ય સબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. ખાસ કરીને ગરમા વધવાના કારણે પેટમાં ગેસ, અપચાની સમસ્યા, ખાટા ઓડકાર, પેટ ફૂલવા જેવી ગંભીર સમસ્યા થાય છે. ભારતીય રસોડામાં તમને સરળતાથી અજમો મળી શકે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા […]

પેટમાં સોય જેવો દુખાવો આ 4 ગંભીર બીમારીઓની નિશાની હોઈ શકે છે

પેટમાં દુખાવો થાય છે, લોકો ઘણીવાર અવગણના કરે છે.પરંતુ, વાસ્તવમાં, તે શરીરને લગતી ઘણી સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે.વાસ્તવમાં, પેટમાં સોય જેવો દુખાવો એ સંકેત છે કે પેટની અંદરના ભાગમાં બધુ બરાબર નથી.આ ઉપરાંત, તે કિડની અને લીવર જેવા અંગોની અયોગ્ય કામગીરીનો સંકેત પણ હોઈ શકે છે.તો ચાલો જાણીએ કે શા માટે પેટમાં સોય […]

શું તમારા બાળકોને પણ વારંવાર પેટમાં ઇન્ફેક્શન થાય છે,તો જાણો કેવી રીતે તેમની કાળજી રાખવી

બાળકોની રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી હોય છે, જેના કારણે તેમને ઝડપથી ચેપ લાગી શકે છે. આ સિવાય તેના કારણે બાળકો પણ વારંવાર બીમાર પડી શકે છે. દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકથી પણ બાળકના પેટમાં દુખાવો થાય છે. જ્યારે બાળકો બહારથી આવ્યા પછી હાથ ધોયા વગર ખાવાનું શરૂ કરે છે, જેના કારણે તેઓ ચેપથી ઘેરાઈ શકે […]

ભરપેટ જમાય ગયા બાદ ક્યારેય ન કરવું જોઈએ આટલું કામ , નહી તો પેટ થશે ખરાબ

જમ્યા બાદ બેસી ન જવું જમીને ફઆસ્ટ ચાલવાનું પણ ટાળો તમે હળવા પગથી ચાલી શકો છો ઘણી વખત બપોરે કે સાંજે આપણે ભૂખ કરતા વધુ જમી લેતા હોયઈ છીએ અને પછી અક્રામણ થવા લાગે છે આ સાથે જ પેટમાં ગડબડ અને પેટ ખરાબ થાય છે જો કે જ્યારે પણ ભરપેટ જમાય જાય તય્રા કેટલાક કામ […]

બાળકો બીમાર નહીં પડે,માતા-પિતાએ આ ખોરાક સવારે ખાલી પેટ ખવડાવવો જોઈએ

બાળકોને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે તેમને યોગ્ય પોષણ મળે.ઘણી વખત બાળકો સવારે ઉઠીને કેટલીક બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાય છે જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આવી સ્થિતિમાં, માતા-પિતા બાળકને રોગોથી બચાવવા માટે સવારે ખાલી પેટ પર કેટલીક વસ્તુઓ આપી શકે છે.આ ખાવાથી બાળકો ખૂબ જ સ્વસ્થ રહેશે અને મોસમી રોગોથી પણ બચી જશે.આ […]

પેટથી લઈને ત્વચા સુધી ફાયદાકારક છે ઠંડુ દૂધ,જરૂરથી કરો તમારા આહારમાં સામેલ

ગાય અથવા ભેંસનું દૂધ પીવું એ બાળકો, વૃદ્ધો અને યુવાનો માટે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.દૂધ એક સંપૂર્ણ ખોરાક છે કારણ કે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્યને દરેક રીતે લાભ આપવાનું કામ કરે છે.તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, વિટામિન ડી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.આપણામાંથી મોટાભાગના લોકોને ગરમ […]

શરદી થી લઈને પેટના દુખાવા માટે કાળા મરી છે રામબાણ દવા,જાણો તેના અનેક ફાયદા

મોટાભાગના ભારતીય ઘરોમાં કાળા મરીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે.તે જ સમયે, કેટલાક લોકો કાળા મરીનો ઉકાળો બનાવીને પીવે છે.કાળા મરી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઓબેસિટી અને બળતરા વિરોધી ગુણધર્મો છે. આ તમામ ગુણો સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. કાળા મરી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code