1. Home
  2. Tag "STONE PELTING"

વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરતા બે આરોપીઓ પકડાયા

વાપી, 30 જાન્યુઆરી 2026: વલસાડ જિલ્લાના વાપી નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ગઈ. તા 27મી જાન્યુઆરીને મંગળવારે પથ્થરમારાનો બનાવ બન્યો હતો. આ બનાવને પગલે રેલવે સુરક્ષા દળોએ તપાસ હાથ ધરીને બે આરોપીને દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ બનાવની વિગત એવી છે કે, ગત 27 જાન્યુઆરીએ જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન […]

ભારતીય રેલવે ઉપર 6 મહિનામાં પથ્થરમારાના 1698 કેસ નોંધાયાં, 665 લોકોની ધરપકડ

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: ભારતીય રેલવે વિવિધ રેલવે ઝોનમાં ટ્રેનો પર પથ્થરમારા જેવી ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહી છે. આવા ગેરકાયદેસર કૃત્યો માત્ર મુસાફરો અને રેલવે કર્મચારીઓની સલામતીને જોખમમાં જ મૂકતા નથી, પરંતુ કિંમતી સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડે છે. જુલાઈ અને ડિસેમ્બર 2025 વચ્ચે, ભારતીય રેલવે નેટવર્કમાં પથ્થરમારાના કુલ 1,698 કેસ નોંધાયા હતા, જેમાં […]

તુર્કમાન ગેટ હિંસા મામલે 30 તોફાનીઓની ઓળખ, SP સાંસદની પૂછપરછ થશે

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસે અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન થયેલી પથ્થરબાજીની ઘટનામાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બોડી-વોર્ન કેમેરાની મદદથી 30 તોફાનીઓની ઓળખ કરી લીધી છે. આ કેસમાં હવે સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લાહ નદવીની મુશ્કેલીઓ પણ વધી શકે છે, કારણ કે હિંસા […]

દિલ્હીમાં મસ્જિદ પાસેના અતિક્રમણ તોડી પાડવામાં આવ્યા બાદ તણાવ, આગચંપી અને પથ્થરમારો

નવી દિલ્હી 07 જાન્યુઆરી 2026: દિલ્હીના તુર્કમાન ગેટ ખાતે ફૈઝ-એ-ઇલાહીની મસ્જિદ પાસે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. હાઇકોર્ટના આદેશ પર હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન, કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને આગચંપી કરી, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ […]

હરિયાણાના નૂહમાં પોલીસ દરોડા દરમિયાન પથ્થરમારો અને હવાઈ ફાયરિંગ, 13 લોકોની ધરપકડ

હરિયાણાના નુહથી ફરી એકવાર હિંસાના અહેવાલો મળ્યા છે. નુહ જિલ્લાના ઈન્દાના ગામમાં પોલીસ દરોડા દરમિયાન ભારે હંગામો થયો હતો. જ્યારે પોલીસ ટીમ પંજાબથી લાવવામાં આવેલા એક શંકાસ્પદ વાહનના સંદર્ભમાં દરોડા પાડવા પહોંચી ત્યારે ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને હવામાં ગોળીબાર પણ કર્યો. આ ઘટનામાં કોઈ પોલીસ અધિકારી ઘાયલ થયા ન હતા, પરંતુ અનેક વાહનોને […]

મધ્યપ્રદેશના પાંધુર્નામાં ગોટમાર ઉત્સવ દરમિયાન પથ્થરમારામાં 800 થી વધુ લોકો ઘાયલ

બે ગામો વચ્ચે એક નદી, બંને બાજુના લોકો એકબીજા પર પથ્થરમારો કરે છે… અને આ બધું એક ઉત્સવ છે. હા, આ તહેવાર દર વર્ષે મધ્યપ્રદેશના પંધુર્ણા જિલ્લામાં ઉજવવામાં આવે છે, પરંતુ આ વાર્ષિક ગોટમાર ઉત્સવ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પરંપરાગત મેળા દરમિયાન પથ્થરમારામાં 800 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 5 […]

નવી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં અરાજકતા સર્જાઈ

પટનાથી નવી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઈટાવાના જસવંતનગર અને બલરાઈ સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ચાલતી ટ્રેન પર પથ્થરમારાના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ટ્રેન પર પથ્થરમારો કર્યા બાદ પણ ડ્રાઈવરે ટ્રેન રોકી ન હતી. પથ્થરમારાને કારણે સી વન કોચનો કાચ તૂટી ગયો […]

મહાકુંભ જતી ટ્રેનના દરવાજા ન ખુલતા શ્રદ્ધાળુઓમાં રોષ, કોચના કાચ ફોડાયાં

ભોપાલઃ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર સ્ટેશન પર ટ્રેનનો ગેટ ન ખુલવાને કારણે મુસાફરોએ કોચ પર પથ્થરમારો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૌની અમાવસ્યાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે ટ્રેન ઝાંસીથી રવાના થઈ અને હરપાલપુરના રેલ્વે પ્લેટફોર્મ પર પહોંચી, ત્યારે ટ્રેનના દરવાજા ખુલતા ન […]

સંભલ હિંસામાં પથ્થરમારોના પોસ્ટ જાહેરમાં લગાવાશે, નુકશાનીની વસુલાત કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલા હંગામા બાદ પથ્થરબાજો અને બદમાશોની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે યુપી સરકાર હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. પથ્થરબાજો અને તોફાનીઓના પોસ્ટર જાહેરમાં લગાવાય તેવી શકયતા છે. આ સાથે, તોફાનીઓ પાસેથી નુકસાનની ભરપાઈ કરી શકાય છે. જો જરૂરી હોય તો, […]

ભિવંડીમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ધટનામાં પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. ગણપતિ વિસર્જન દરમિયાન મંગળવારે મોડી રાત્રે આ વિસ્તારની હિન્દુસ્તાની મસ્જિદ પાસે રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મૂર્તિ તૂટી ગઈ હતી. આ પછી લોકોએ સ્થળ પર હંગામો શરૂ કર્યો હતો. પોલીસે આ કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code