1. Home
  2. Tag "Stopped"

‘મ્યાનમારની અશાંતિને કારણે એશિયન હાઈવે પ્રોજેક્ટ અટકી ગયો, જયશંકરનું મોટું નિવેદન

મ્યાનમારમાં ચાલી રહેલી અશાંતિને કારણે ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડને જોડતા 1,400 કિલોમીટર લાંબા હાઈવેનું કામ અટકી ગયું છે. આ હાઈવે મણિપુરના મોરેહથી થાઈલેન્ડના માએ સોટ સુધી ચાલશે અને ભારતને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડવાનું મહત્વનું માધ્યમ બનશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ હેઠળ આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, મ્યાનમારની […]

કોર્ટે અમાનતુલ્લા ખાનની ધરપકડ પર 24 ફેબ્રુઆરી સુધી રોક લગાવી છે

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને રાઉઝ એવન્યુ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે બાદ AAP ધારાસભ્યની આગોતરા જામીન અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અમાનતુલ્લા ખાનની ધરપકડ પર 24 ફેબ્રુઆરી સુધી રોક લગાવી છે. કોર્ટે અમાનતુલ્લાને તપાસમાં જોડાવા માટે કહ્યું છે. જામિયા નગરમાં પોલીસ ટીમ પર કથિત […]

ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ : સતત વરસાદે પ્રથમ દિવસની રમત અટકાવાઈ

શનિવારે ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે સતત વરસાદના કારણે રમત બંધ થઈ ગઈ હતી. વરસાદના કારણે રમત રદ્દ થઈ તે પહેલા ઓસ્ટ્રેલિયાએ 13.2 ઓવરમાં વિના નુકસાન 28 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 19 અને નાથન મેકસ્વીની 4 રન બનાવીને અણનમ રહ્યા હતા. BCCIએ માહિતી આપી, “આજની રમત વરસાદને કારણે રોકી દેવામાં આવી […]

માંગરોળઃ દરિયામાં એન્જિન બંઘ પડી જતા બોટમાં સર્જાઈ દુર્ઘટના

અમદાવાદઃ આ શ્રાવણ માસમાં મેઘરાજા મન મૂકીને ગુજરાત પર વરસ્યા છે. તેના કારણે ગુજરાતાના મોટાભાગના વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પરંતુ ભારે વરસાદ હોવાને કારણે સૌથી વધારે ભયાનક સ્થિતિ દરિયા નજીક […]

ઈરાન-ઇઝરાયલ વચ્ચે તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયલની હવાઈ સેવા બંધ કરી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી તેલ અવીવ માટે તેની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 30 એપ્રિલ, 2024 સુધી તેલ અવીવ જતી અને જતી ફ્લાઈટ્સ સ્થગિત […]

અમદાવાદમાં પાંચ સ્થળોએ 60 જેટલા ઈવીએમ ખોટકાતાં મતદાન દોઢ કલાક બંધ રાખવું પડ્યુ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી એકંદરે શાંતિથી પૂર્ણ થઈ ગઈ છે. અને તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થતાં હવે 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષો દ્વારા બેઠક વાઈઝ સમીક્ષા કરવામાં આવી રહી છે. જુદા જુદા એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં ચૂંટણી દરમિયાન […]

યુરોપને અપાતો ગેસનો પુરવઠો રશિયાએ અટકાવ્યો, મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયાંનો રશિયાનો દાવો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, દરમિયાન રશિયા ઉપર અમેરિકા સહિતના દેશોએ અનેક પ્રતિબંધ ફરમાવ્યાં છે. દરમિયાન રશિયાએ મુખ્ય પાઈપલાઈન મારફતે યુરોપને અપાતો ગેસ પુરવઠો સંપૂર્ણ પણે અટકાવી દીધો હોવાનું જાણવા મળે છે. રશિયાએ મેન્ટેનન્સને કારણે પુરવઠો બંધ કરાયો હોવાનું જણાવ્યું છે. રશિયાની ઉર્જા કંપનીએ જણાવ્યું કે, આગામી ત્રણ […]

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ઉપર સંકટના વાદળો ઘેરાયાં, અનેક સ્થળોએ ઈન્ટરનેટ સેવા બંધ થઈ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વિકટ બની છે દરમિયાન પાકિસ્તાનમાં વિજળી-પાણીના સંકટ વચ્ચે વધુ એક સમસ્યા ઉભી થઈ છે. પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટ સેવા ખૂબ ડાઉન થઈ રહી છે. છેલ્લા અમુક સમયથી પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્‍તાનમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે […]

મહારાષ્ટ્રઃ બે વખત મહાવિકાસ અઘાડીના નેતાઓએ ઠાકરેને રાજીનામું આપતા અટકાવ્યાં

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું છે. તેમણે બે વખત રાજીનામું આપવાનું વિચાર્યું, પરંતુ બંને વખત ગઠબંધનના નેતાએ તેમને રોક્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે દિવસે એકનાથ શિંદે તેમના સમર્થકો સાથે સુરત ગયા હતા. તે જ દિવસે સાંજે 5 વાગે […]

રેલવે ટ્રેક પર વીજળીનો જીવતો વાયર પડ્યો, જાણ થતાં જ ભાવનગર-ઓખા ટ્રેનને રોકી દેવાઈ

ભાવનગર :  રેલવેના કર્મચારીની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ઘટતી રહી ગઈ હતી. ભાવનગરથી ઓખા જવા માટે શનિવારે રાત્રિના 10:15 કલાકે રેલવે ટર્મિનલથી ઉપડતી ભાવનગર-ઓખા ટ્રેનને મોટી દુર્ઘટનામાંથી ઉગારી લેવાઈ હતી. ધોળા-સણોસરા વચ્ચે ટ્રેક પર વીજળીનો વાયર તૂટીને પડ્યો હતો. અને આ જીવંત વાયર હોવાથી ટ્રેન ટ્રેક પરથી પસાર થાત તો મોટી દુર્ધટના સર્જાવવાની શક્યતા હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code