1. Home
  2. Tag "stress"

બાળક સાથે સમય વિતાવવાથી માતાનો તણાવ થશે દૂર,જાણો કેવી રીતે Bond ને બનાવો મજબૂત

માતા બનવું એ એક અલગ લાગણી છે. માતા અને બાળક વચ્ચેના સંબંધને શબ્દોમાં વર્ણવવું પણ મુશ્કેલ છે કારણ કે એક માતા કંઈપણ બોલ્યા વિના તેના બાળકના હૃદયને સમજી લે છે. નાનપણથી જ બંને વચ્ચે એવો સંબંધ વિકસે છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પરંતુ એક વર્કિંગ વુમન હોવાને કારણે માતા તેના બાળક સાથે વધુ […]

તણાવમુક્ત રહેવા માટે આ ત્રણ નિયમો છે જરૂરી,શું તમે તેનું પાલન કરો છો?

આજકાલ મોટાભાગના લોકો તમને તેમના જીવનમાં કેટલો તણાવ છે તે વિશે વાત કરતા જોશે. ઘણી વખત તેમની વાતોમાં તમે એ વાતનો ઉલ્લેખ પણ સાંભળો છો કે તેઓ કેવી રીતે તણાવમુક્ત જીવન જીવવાનું પસંદ કરે છે.દરેક વ્યક્તિ તણાવ મુક્ત જીવન જીવવા માંગે છે પરંતુ આપણી કેટલીક આદતો આપણને તણાવ મુક્ત જીવનથી દૂર રાખે છે.આજે અમે તમને […]

તણાવ અને ચિંતાની સમસ્યાથી કેવી રીતે મળશે છુટકારો,જાણો

સ્વાસ્થ્યના નિષ્ણાતો દરેક લોકોને શારીરિક અને માનસિક એમ બંને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની સલાહ આપે છે. સ્વસ્થ અને પૌષ્ટિક આહારનું સેવન કરીએ તો ચિંતા-તણાવ અને ડિપ્રેશન જેવી ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે. આહારના નિષ્ણાતોનું કહેવું છે કે દરેક લોકોએ રોજ બદામનું સેવન જરૂરથી કરવું જોઈએ. જે પ્રકારે આપણા શરીરને પોષણની આવશ્યકતા […]

શું તમને ખબર છે? મગજ માટે સૌથી ધાતક છે તણાવ,આ રીતે કરો તેને દુર

જ્યારે કોઈ વ્યક્તિ ચિંતામાં આવે ત્યારે સામાન્ય રીતે તણાવનો અનુભવ કરતો હોય છે. આજના સમયમાં મગજમાં તણાવ હોવો સામાન્ય બની ગયો છે. પરંતુ એકથી વધુ સ્તરના તણાવ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. આ વાતથી લોકો ચિંતિત થવાની જરૂર નથી પણ હવે તેને દુર કરવા માટેના રસ્તા જાણવા જોઈએ. સ્ટ્રેસમાંથી છૂટકારો મેળવવા માટે સૌથી […]

તમે તમારા જીવનમાં ખૂબ તણાવ અનુભવો છો? તેમાંથી છૂટકારો મેળવવા જોઈલો આ મહત્વની આ 6 ટિપ્સ

સારા પુસ્તકોનું વાંચન કરો લોકો સાથે મળવાનું રાખો, કોઈની વાત મન પર ન  લો સકારાત્મક વિચારો લાવો નેગેટિવિટીથી દૂર રહો આ ભાગદોળ વાડી લાઈફમાં કોને જીવનમાં સ્ટ્રેસ ન હોય, સ્ટ્રેશ ડિપ્રેશન કહો કે ટેન્શન આમ તો આ બધા એકબીજાના પુરક કહી શકાય,તણાવ એક સામાન્ય બાબત બની રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ […]

કોરોના સંકટઃ ભારતમાં 20 કરોડ લોકો માનસિક તણાવનો શિકાર બન્યાં, બીમારીને વીમા કંપનીઓએ પોલીસીમાં કરી કવર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. કોરોનાને પગલે વેપાર-ધંધાને વ્યપક અસર થઈ છે. તેમજ અનેક લોકોએ રોજગારી પણ ગુમાવી છે. આવી પરિસ્થિતિને કારણે અનેક લોકો માનસિક તણાવનો ભોગ બન્યાં છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 20 કરોડ લોકો તણાવનો શિકાર બન્યાં છે. આવી સ્થિતિમાં માનસિક રોગોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code