ગાંધીનગરમાં કરાર આધારિત કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણાં કર્યા
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિવિધ કર્મચારી મંડળો સરકાર સામે મોરચો માંડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોય કર્મચારીઓને પણ પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી આશા જાગી છે. ત્યારે હવે સરકારમાં કરારા આધારિત, આઉટસોર્સથી નોકરી કરતા કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઘરણાં કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારની અલગ અલગ શાખામાં વર્ગ-3 અને […]


