1. Home
  2. Tag "student"

ગુજરાતઃ ધો-10ની પરીક્ષાના મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ, 24 હજારથી વધારે શિક્ષકો જોડાશે

અમદાવાદઃ ગુજરાતમાં 34,000 થી વધુ શિક્ષકોએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા લેવામાં આવી રહેલી બોર્ડની પરીક્ષા મંગળવારે સમાપ્ત થશે. ધોરણ 10ની પરીક્ષાની નકલનું મૂલ્યાંકન કરવા માટે 24,700 શિક્ષકો માટે 174 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેવી જ […]

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ત્રિપલ અકસ્માત નડ્યો, વિદ્યાર્થીનું મોત

જામનગરઃ શહેરના જીઆઈડીસી ફ્રેસ-3ના એપલ ગેઈટ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર, રિક્ષા અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતુ. અન્ય જગ્યાએ થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં જઈ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન જે એમ્બ્યુલન્સમાં દર્દી હતો તે એમ્બ્યુલન્સનો જ એકસ્માત થતા દર્દીનું મોત નિપજ્યું […]

અમદાવાદઃ RTE હેઠળ બેઠક કરતા ત્રણ ગણા ફોર્મ ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ પરિવારના સંતાનો પણ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ (RTE) પ્રવેશ આપવામાં આવે છે. હાલ રાજ્યભરમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં બેઠક કરતા ત્રણ ગણા ફોર્મ ભરાયા છે. સુત્રોના જણાવ્યા […]

જમ્મુ-કાશ્મીરઃ તિલક લગાવીને સ્કૂલ પહોંચેલી વિદ્યાર્થિનીને શિક્ષકે માર માર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજોરીમાં એક વિદ્યાર્થિની શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હિન્દુ પરિવારની બાળકી નવરાત્રિમાં તિલક લગાવીને સ્કૂલ પહોંચી હતી. જેથી શિક્ષકે તેને માર માર્યો હતો. આ બનાવને પગલે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં […]

રાજયમાં ૩ લાખ શિક્ષકો અને ૪૦ હજાર શાળાઓ ભૂલકાંઓના શિક્ષણ માટે કાર્યરતઃ જીતુભાઈ વાઘાણી

અમદાવાદઃ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર-7માં  રામનાથપરા પાસે રૂ. 48.50 લાખના ખર્ચે નવનિર્મિત ફૂલબજાર તથા રૂ. 3.40 કરોડના ખર્ચે બનેલ શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર-16 ના નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું લોકાર્પણ રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે, સામાન્ય અને છેવાડાના […]

ઓનલાઈન શીખવા માટે અને ઓફલાઈન શીખેલાને સાકાર કરવા માટે છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની 5મી આવૃત્તિમાં આ વર્ષે બોર્ડની પરીક્ષામાં બેસવા જઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 1000 જેટલા બાળકો સાથે સંવાદ કર્યો હતો. તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હી એનસીઆરના લગભગ 1000 વિદ્યાર્થીઓ હાજર છે. તમામ રાજ્યોના ગવર્નરો પાસે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ લાઈવ નિહાળી શકે તેવી […]

ગુજરાત બોર્ડની પરીક્ષાઃ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થતા શિક્ષણ જગતમાં ખળભળાટ, વાલીઓ ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ વર્ગ ખંડમાં ધો-12ના વિદ્યાર્થીને એટેક આવ્યા બાદ તેનું મોત થયું હતું. જેથી વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસના ભારણને લઈને વાલીઓ અને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણનો આટલો ભાર ના આપવા અને બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ભય ઉભો ન કરવો […]

ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભઃ કંકુ તિલક કરીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર આવકારાયાં

અમદાવાદ: આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની (પરીક્ષાઓ શરૂ થઈ હતી.. કોરોનાને પગલે બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. ધો-10માં પ્રથમભાષા એટલે કે ગુજરાતી માધ્યમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીની પરીક્ષા હતા. ભાષાનું પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. પરીક્ષામાં ધોરણ 10 માટે 9.64 લાખ વધુ  ધોરણ 12 સામાન્ય […]

બાળકોને ભારતીય ભાષાઓમાં સમજણ સાથે વાંચનમાં માપદંડ સ્થાપિત કરવામાં સક્ષમ બનાવશે

શિક્ષણ મંત્રાલય પાયાના શિક્ષણના તબક્કે (ગ્રેડ 3 ના અંતે) વિદ્યાર્થીઓના શીખવાના સ્તરની પ્રથમ હાથે સમજણ મેળવવા માટે ‘પાયાના શિક્ષણ અભ્યાસ’ હાથ ધરશે. આ અભ્યાસ વિશ્વમાં તેના પ્રકારનો પ્રથમ છે કારણ કે તેનો હેતુ 22 ભારતીય ભાષાઓમાં સમજણ સાથે વાંચન માટે બેન્ચમાર્ક સેટ કરવાનો છે. NCERT દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાર દિવસની વિન્ડો પર […]

વડોદરામાં પૂર ઝડપે આવી રહેલી સીટી બસે ટક્કર મારતા M S યુનિની વિદ્યાર્થિનીનું મોત

વડોદરાઃ  શહેરના સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં સિટી બસની અડફેટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. આ ઘટનાના વાઇરલ થયેલા CCTV ફૂટેજમાં સિટી બસ ચાલક યુવતી માટે યમદૂત બનીને આવ્યો હોય, તેવુ જોવા મળી રહ્યું છે. આ કમકમાટી ભર્યા બનાવમાં મોતને ભેટેલી યુવતી સુરતની છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code