1. Home
  2. Tag "student"

અમદાવાદમાં રૂ.2000ની 56 નકલી નોટો સાથે એન્જિનિયરિંગ સ્ટુડન્ટની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ,

અમદાવાદઃ શહેરમાં ભલભલા લોકો પણ સાચી માની લે એવી 2000 રૂપિયાની ચલણી નોટ્સ બજારમાં ફરતી કરવાના કૌભાંડમાં શહેર ક્રાઈમ બ્રાન્ચએ એક એન્જિનિયર થયેલા વિદ્યાર્થીને ઝડપી લીધો હતો. પોલીસે 2000ની નકલી 56 નોંટ્સ પણ કબજે કરી હતી. બનાવટી નોટ્સનો માસ્ટર માઈન્ડ ગણાતો આરોપી હજુ પોલીસ પકડથી દુર છે. 2000ની નોટ્સનો કાગળ અને પ્રિન્ટિંગ જોતા કોઈપણ બે […]

શ્રમજીવી પરિવારની દીકરીની તપસ્યા સામે ગરીબી અને મજબુરી હારી, અમેરિકાની કેલિફોર્નિયા યુનિ.માં PhD કરશે

મુંબઈઃ એક સમયે મુંબઈના માર્ગો પર ફૂલ વેચતી સરિતા માલી નામની વિદ્યાર્થિની હવે યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કરવા જઈ રહી છે. તેને પીએચડી માટે અમેરિકાની ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. તે હાલમાં JNUમાં ભારતીય ભાષાઓના કેન્દ્રમાં હિન્દી સાહિત્યમાં પીએચડી કરી રહી છે. તેણીએ JAU માંથી એમએ અને એમફીલની ડિગ્રી પૂર્ણ કરી છે અને જુલાઈમાં […]

ભણવા બેસો ત્યારે ટેન્શન આવે છે? તો હવે તેને આ રીતે કરો દૂર

ભણવા બેસો ત્યારે ચિંતા ન કરો અને ટેન્શન આવે તો આ ટ્રીક અપનાવો ટેન્શન થઈ જશે મિનિટમાં દુર આજના સમયમાં મોટા કોલેજમાં ભણવા વિદ્યાર્થી હોય કે સ્કૂલમાં ભણતું બાળક, તમામ વિદ્યાર્થી જ્યારે ભણવા બેસે છે ત્યારે તેને એક પ્રકારનું ટેન્શન આવી જતું હોય છે અને તે ટેન્શન હોય છે પરીક્ષામાં પાસ થવાનું અને પરિણામનું. હવે […]

વિદ્યાર્થીની પેપર ચેકરને કરી વિનંતી, મારી સગાઇ હતી એટલે મેં વાંચ્યું નથી સાહેબ મને પાસ કરજો !

અમદાવાદઃ રાજ્યમાં હાલ સ્કૂલ-કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષામાં એક વિધાર્થીની ઉત્તરવહી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં વિદ્યાર્થીએ પેપર તપાસનાર શિક્ષક પાસે વિચિત્ર રજૂઆત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોલેજની પરીક્ષાઓના પેપરમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપવાને બદલે એવી વિચિત્ર […]

CBSE પરીક્ષાઃ એક વર્ગખંડમાં 18 વિદ્યાર્થીઓને બેસવાની મંજૂરી

નવી દિલ્હીઃ સીબીએસઈની ધો-10 અને 2ની ટર્મ-2ની પરીક્ષાઓનો તા. 26મી એપ્રિલના રોજ પ્રારંભ થશે. જો કે, બોર્ડની પરીક્ષાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ વર્ષે એક ક્લાસ રૂમમાં 18 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા બેસશે, આમ બેઠક વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધો-10 અને 12ની પરીક્ષામાં 30 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા છે. બોર્ડની પરીક્ષાને […]

ગુજરાતઃ ધો-10ની પરીક્ષાના મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ, 24 હજારથી વધારે શિક્ષકો જોડાશે

અમદાવાદઃ ગુજરાતમાં 34,000 થી વધુ શિક્ષકોએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા લેવામાં આવી રહેલી બોર્ડની પરીક્ષા મંગળવારે સમાપ્ત થશે. ધોરણ 10ની પરીક્ષાની નકલનું મૂલ્યાંકન કરવા માટે 24,700 શિક્ષકો માટે 174 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેવી જ […]

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ત્રિપલ અકસ્માત નડ્યો, વિદ્યાર્થીનું મોત

જામનગરઃ શહેરના જીઆઈડીસી ફ્રેસ-3ના એપલ ગેઈટ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર, રિક્ષા અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું હતુ. અન્ય જગ્યાએ થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં જઈ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન જે એમ્બ્યુલન્સમાં દર્દી હતો તે એમ્બ્યુલન્સનો જ એકસ્માત થતા દર્દીનું મોત નિપજ્યું […]

અમદાવાદઃ RTE હેઠળ બેઠક કરતા ત્રણ ગણા ફોર્મ ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ પરિવારના સંતાનો પણ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ (RTE) પ્રવેશ આપવામાં આવે છે. હાલ રાજ્યભરમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં બેઠક કરતા ત્રણ ગણા ફોર્મ ભરાયા છે. સુત્રોના જણાવ્યા […]

જમ્મુ-કાશ્મીરઃ તિલક લગાવીને સ્કૂલ પહોંચેલી વિદ્યાર્થિનીને શિક્ષકે માર માર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજોરીમાં એક વિદ્યાર્થિની શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હિન્દુ પરિવારની બાળકી નવરાત્રિમાં તિલક લગાવીને સ્કૂલ પહોંચી હતી. જેથી શિક્ષકે તેને માર માર્યો હતો. આ બનાવને પગલે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં […]

રાજયમાં ૩ લાખ શિક્ષકો અને ૪૦ હજાર શાળાઓ ભૂલકાંઓના શિક્ષણ માટે કાર્યરતઃ જીતુભાઈ વાઘાણી

અમદાવાદઃ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર-7માં  રામનાથપરા પાસે રૂ. 48.50 લાખના ખર્ચે નવનિર્મિત ફૂલબજાર તથા રૂ. 3.40 કરોડના ખર્ચે બનેલ શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર-16 ના નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું લોકાર્પણ રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે, સામાન્ય અને છેવાડાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code