1. Home
  2. Tag "student"

વિદ્યાર્થીની ઉત્તરવહી થઈ વાયરલઃ પ્રશ્નોના આપેલા ગજબ જવાબથી શિક્ષક પણ મુઝમણમાં મુકાયાં

દિલ્હીઃ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પેપર લીક થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી છે. એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આપેલા રમૂજ જવાબોના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. દરમિયાન તાજેતરમાં જ એક વિદ્યાર્થીની ઉત્તરવહીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના એવા જવાબ આપ્યાં છે કે વિદ્યાર્થીના માર્ક કેવી રીતે […]

ઉત્તરપ્રદેશમાં વિદ્યાર્થીઓના યુનિફોર્મ સહિતની વસ્તુઓના નાણા આપવાનો કરાયો નિર્ણય

યોગી સરકારની કેબિનેટની બેઠક મળી બેઠકમાં લેવાયા અન્ય મહત્વના નિર્ણય પહેલા વિદ્યાર્થીઓમાં યુનિફોર્મ સહિતની વસ્તુઓનું કરાતું હતું વિતરણ લખનૌઃ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ યોદી આદિત્યનાથ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દર વર્ષે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિશુલ્ક યુનિફોર્મ વિતરણમાં થતી મુશ્કેલીને દૂર કરીને તેમના માતા-પિતાના બેંક એકાઉન્ટમાં હવે સીધી નાણા ટ્રાન્સફર કરવાનો નિર્ણય […]

રાજસ્થાનઃ હોમવર્ક નહીં લાવનારા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા તેનું મોત

દિલ્હીઃ રાજસ્થાનના ચરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાલાસર પોલીસ વિસ્તારમાં આવેલા કોલાસર ગામમાં ટીચરે માર મારતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થી હોમવર્ક કરીને લઈને આવ્યો નહીં હોવાથી ટીચરે તેને માર માર્યો હતો. શિક્ષકે વિદ્યાર્થીનું માથુ પછાડવા ઉપરાંત લાત અને મુક્કા માર્યા હતા. જેથી નાકમાંથી લોહી નીકળ્યા બાદ વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો. […]

સુરતઃ મનપા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટેરેસ ગાર્ડન ફાર્મિંગથી માહિતગાર કરાશે

અનેક સ્કૂલના ટેરેસ ઉપર ઓર્ગેનિક શાકભાજી ઉગાડાઈ વિદ્યાર્થીઓને ખેતી અને શાકભાજી અંગે અપાઈ રહ્યું છે જ્ઞાન કેટલીક વિદ્યાર્થિનીઓ તો પોતાના ઘરમાં કિચન ફાર્મિંગ શરૂ કર્યું અમદાવાદઃ સુરતમાં ખાનગી સ્કૂલમાં ઉંચી ફી અને શાળા સંચાલકોની મનમાનીથી વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન અનેક વાલીઓએ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવીને મનપા સંચાલિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે. બીજી તરફ […]

વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહ ભંગઃ AMCની સ્કૂલોમાં ધો-2થી 8માં 30 ટકા એડમિશન વધ્યાં

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ખાનગી સ્કૂલો તોતીંગ ફી વસુલતા હોવાથી વાલીઓની મુશ્કેલીઓ વધી છે. દરમિયાન શહેરમાં મનપા સંચાલિત સ્કૂલમાં સંતાનોને અભ્યાસ માટે મુકવા માટે વાલીઓ આગળ આવી રહ્યાં છે. જેથી મનપા સંચાલિત સ્કૂલોમાં એડમિશન વધ્યાં છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ધો-1માં 20 ટકા અને ધો-2થી […]

રાજ્યમાં શેરી શિક્ષણને મંજુરી તો ખાનગી પ્રા. શાળાઓને કેમ નહીં ? સંચાલકોનો આક્ષેપ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના બીજા વેવએ લગભગ વિદાય લઈ લીધી છે. હવે સંભવિત ત્રીજા વેવ સામે સરકાર અગમચેતિના પગલાં લઈ રહી છે. સરકારે ધો. 9થી12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્યને મંજુરી આપી દીધી છે પણ હજુ પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી નથી.આમ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હાલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું નથી ત્યારે સરકારી શાળાઓમાં […]

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને કાલે ગુરૂવારે મળશે માર્કશીટ

ગાંધીનગરઃ ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓની માર્કશીટ 12મી ઓગસ્ટે શાળાઓને આપવામાં આવશે અને ત્યારબાદ તે વિધાર્થીઓને સોંપાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 11 ઓગસ્ટના રોજ રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે તેમ GSHSEBના સૂત્રોએ જણાવ્યું હતું. ડીઈઓ  કચેરીઓ બાદમાં જે તે શાળાઓમાં મોકલશે. રાજ્યની મોટાભાગની શાળાઓને 12 ઓગસ્ટના દિવસે જ માર્કશીટ […]

ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મુક્યો ?, વિદ્યાર્થીના ફિલ્મી જવાબે શિક્ષકને પુરા માર્ક આપવા કર્યાં મજબુર

દિલ્હીઃ સોશિયલ મીડિયામાં હાલ એક વિદ્યાર્થીએ પરીક્ષામાં લખેલો જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરીક્ષામાં વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ચંદ્ર ઉપર પહેલો પગ કોને મુક્યો હતો. જેનો જવાબ વિદ્યાર્થીએ ફિલ્મી આપ્યો હતો. ચંદ્ર ઉપર પહેલો પગ બાહુબલીએ મુક્યો હોવાનું વિદ્યાર્થીએ લખ્યું હતું. એટલું જ નહીં વિદ્યાર્થીના આ જવાબને સાચો ગણીને શિક્ષકે તેને માર્ક […]

કાશ્મીરથી પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી આતંકવાદી બનીને ભારત પરત આવ્યો

પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી બન્યો આતંકવાદી કાશ્મીરથી ગયો હતો ભણવા માટે તપાસ એજન્સીએ કર્યો ખુલાસો શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં રોકાયેલી ભારતની તપાસ એજન્સી દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે કાશ્મીરના ઘણાં યુવાનો પાસપોર્ટ અને માન્ય દસ્તાવેજોના આધારે પાકિસ્તાનની મુલાકાતે જાય છે અને ત્યારબાદ આતંકવાદી તરીકે ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરે […]

2020માં પાંચ હજાર જેટલા અમીર લોકોએ ભારતને હંમેશા માટે કહ્યું ‘ટાટા-બાય-બાય’

કેમ અમીર લોકોને ભારતમાં રહેવું નથી ગમતું? વર્ષ 2020માં પાંચ હજાર જેટલા લોકોએ કર્યું પલાયન વિદેશમાં વસી જવાના બતાવ્યા અનેક કારણ નવી દિલ્લી: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં રહેવાનો ટ્રેન્ડ વધ્યો છે. દેશમાં રહેતા લોકો હવે વિદેશ તરફ વળી રહ્યા છે અને ત્યાં સ્થાયી થઈ રહ્યા છે. વર્ષ 2020ની જો વાત કરવામાં આવે તે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code