1. Home
  2. Tag "Students"

પેટ્રોલ-ડિઝલના ભાવનો વિદ્યાર્થીઓએ અનોખી રીતે કર્યો વિરોધઃ વાહન ચાલકોને રૂ. 20 સસ્તુ આપ્યું પેટ્રોલ

દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવ રૂ. 100ને વટાવી ચુક્યાં છે. તેમજ ડીઝલના ભાવ પણ 90 સુધી પહોંચી ગયા છે. દેશમાં કેટલાક વિસ્તારમાં રૂ. 105માં આવતું હોય પરંતુ મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ લગભગ રૂ. 20 જેટલી ઓછી કિંમતે આપવામાં આવ્યું હતું. કોલકતામાં એપીજે અબ્દુલ કલામ કોલેજના શિક્ષકો […]

કોલેજોના પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓને હવે ઓગસ્ટમાં ટેબલેટ મળી જશે

અમદાવાદઃ રાજ્યની કોલેજોમાં પહેલાં વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી ટેબલેટ આપવામાં ન આવ્યા હોવાના મુદ્દે હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે.તાજેતરમાં આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠના કેટલાક વિદ્યાર્થીઓ ટેબલેટની માંગણી સાથે કેસીજીની ઓફિસમાં ધસી ગયા હતા. વિદ્યાર્થી કાર્યકર્તાઓના ભારે વિરોધના કારણે કેસીજીના ઇન્ચાર્જ દ્વારા આગામી 1લી ઓગસ્ટથી કેટલાક વિદ્યાર્થીઓને ટોકન પેટે અને સમગ્ર […]

મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટીઃ કોરોનાની વેક્સિન લેનારા વિદ્યાર્થીઓને 5 માર્ક્સનું ગ્રેસિંગ આપશે

ભાવનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે રાજ્યમાં માત્ર બે આંકડામાં જ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સરકારે વેક્સિનેશન વધુને વધુ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારજી યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કે, કોરોનાની રસી લેનારા વિદ્યાર્થીને 5 […]

ધોરણ 10માં ગ્રેસિંગ વિના 35 ટકા માર્કસ હશે તેવા વિદ્યાર્થીઓ જ ડિપ્લામા પ્રવેશ મેળવી શકશે

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની લાયકાતને લઈને વિસંગતતા ઊભી થતાં અનેક બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ  ઊભી થઈ છે. કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા પ્રવેશ માટે 35 ટકા અને રાજ્ય સરકાર દ્વારા ગ્રેસિંગ વિના 35 ટકા માર્ક્સ હોવા જોઈએ તેવો નિયમ કરવામાં આવ્યો છે. […]

ભારતથી કેનેડાની સીધી ફ્લાઈટ્સ ન હોવાથી વિદ્યાર્થીઓ ટિકિટનું ડબલ ભાડુ ચૂકવવા મજબુર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પણ હજુ વિદેશી ફ્લાઈટ્સનું આવાગમન શરૂ થયુ નથી. તેથી કેનેડામાં અભ્યાસ કરવા જવા માગતા વિદ્યાર્થીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડને કારણે કેટલાક દેશોમાં સીધી ફ્લાઈટની કનેક્ટિવિટી શરૂ થઈ નથી. એવામાં કેનેડા કે જ્યાં ગુજરાત અને દેશભરમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે. […]

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.: કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરાશે

અમદાવાદઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ પોતાની શૈક્ષણિક ફરજ બજાવવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. યુનિવર્સિટીએ કેટલાક ઉદાત્ત નિર્ણયો લીધા છે, જે કોરોનાગ્રસ્ત લોકો માટે આશાસ્પદ બની શકે છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે યુનિવર્સિટીએ કુલપતિશ્રી પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વમાં બોર્ડ ઑફ મેનેજમેન્ટે એક મોટો માનવતાવાદી નિર્ણય કર્યો છે કે કોરોનાને કારણે […]

ધોરણ.12માં ભણતા વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ, મોકૂફ રાખેલી પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર

ધોરણ-12ની મોકૂફ રાખેલી પરીક્ષાની તારીખ જાહેર પ્રેક્ટિકલ પરીક્ષાઓ હવે લેવામાં આવશે કોરોનાને લઈને મોકૂર રાખવામાં આવી હતી પરીક્ષા દિલ્હી : કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતા દેશમાં હવે તમામ પ્રવૃતિઓને સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય કોચિંગ ઈન્સ્ટિટ્યુટ પણ સામાન્ય રીતે શરૂ થઈ જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે […]

શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓની ફીમાં 50 ટકા માફી આપવા NSUIએ કર્યા દેખાવો

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. બીજીબાજુ શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. ઓફ લાઈન શિક્ષણ ક્યારે શરૂ કરાશે જે હજુ નક્કી નથી.ત્યારે હાલમાં શાળા-કોલેજ બંધ હોવાથી NSUI દ્વારા 50 ટકા ફી માફી માટે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજી આવેદનપત્ર અપાયું હતું. જેમાં 25 ટકા ફી […]

નાઈજીરીયામાં બંદુકની ધાર પર 140 વિદ્યાર્થીઓનું અપહરણ, એક વર્ષમાં 1000થી વધુનો શિકાર

નાઈજીરીયામાં વિદ્યાર્થીઓનું અપહરણ 140 વિદ્યાર્થીઓનું થયું કિડનેપિંગ શાળામાં બની આ ઘટના દિલ્હી : નાઈજીરીયામાં ફરી એક વાર એવી ઘટના બની છે જે શર્મનાક છે. નાઈજીરીયામાં એક બંદુકધારી વ્યક્તિએ બોર્ડિંગ સ્કૂલમાં પ્રવેશીને 140 જેટલા બાળકોને કીડનેપ કરી લીધા છે. જો કે શાળામાં ઘુસીને બાળકોનું અપહરણ થવાની ઘટના ફરીવાર બની છે. આ વાતની જાણકારી શાળાના જ એક […]

ગુજરાતઃ 20મી જુલાઈથી ધો.3થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજાશે

અમદાવાદ  : રાજ્યના  શિક્ષણ વિભાગ દ્વારા ધો.3થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એકમ કસોટી 20થી 23 જુલાઈ દરમિયાન યોજવામાં આવશે. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જવાબો લખ્યા બાદ 30 જુલાઈ સુધીમાં ઉત્તરવહીઓ શાળામાં જમા કરાવવાની રહેશે. એકમ કસોટીના પ્રશ્નપત્રો અગાઉના વર્ષના લર્નિંગ આઉટને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવશે. એટલે કે ધો.8ના વિદ્યાર્થીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code