1. Home
  2. Tag "Subject"

ગુજરાતમાં તમામ યુનિવર્સિટીઓમાં જનરલ નોલોજનો વિષય દાખલ કરાશેઃ જીતુ વાઘાણી

અમદાવાદ:  સ્નાતક થયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગી જતાં હોય છે. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સામાન્ય જ્ઞાન વિષય સામેલ કર્યો છે. આ અંગેની જાણકારી રાજ્ય […]

NCERT: ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષયને દૂર કરવાનો નિર્ણય

નવી દિલ્હીઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધો. 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પાઠ્યસામગ્રીને હટાવી હોવાનું જાણવા મળે છે. અભ્યાસક્રમમાંથી ઈમરજન્સી સહિતના કેટલાક વિવાદીત સામગ્રી પણ પુસ્તકમાંથી દૂર કરવામાં આવ્યો છે. ગુજરાતના રમખાણોની સાથે-સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે. NCERTએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય શિક્ષણ […]

ધો. 9થી 12ના પાઠ્ય-પુસ્તકોમાં પ્રાકૃતિક ખેતીનો વિષય સમાવાશે, નવા શૈક્ષણિક સત્રથી અમલ

ગાંધીનગરઃ ભારત દેશ કૃષિ પ્રધાન છે, અને વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી તે માટે અભ્યાસક્રમમાં તેને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરાશે. તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. રાજ્ય શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં ધોરણ-9 થી 12ના […]

ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય તરીકે દાખલ કરાશે

અમદાવાદઃ ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય દાખલ કરવાની યોજના છે. જેના માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રયત્નશીલ છે. સાયન્સ સિટીમાં ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમ યોજાયો હતો જેમાં  શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ  જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે લીધેલા […]

નથુરામ ગોડસેને હીરો બનાવીને ભાજપ આઝાદીનો ઇતિહાસ બદલવા માંગે છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય પર ગાંધીજીની નિંદા કરનારા તથા ગોડસેને હીરો તરીકે ચિતરનારા બાળકને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાયો હતો. જેને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર  આઝાદીનો ઇતિહાસ બદલવા માંગે છે જેથી વલસાડની સ્કૂલમાં વક્તૃત્વ […]

ધોરણ 9થી 12માં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીનો વિષય વિદ્યાર્થીઓને ભણાવાશે

ગાંધીનગરઃ રાજયમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંગે યુવા પેઢી અભ્યાસક્રમથી માહિતગાર થાય તે માટે ધોરણ 9- 10- 11અને 12 મા મરજીયાત વિષય તરીકે અભ્યાસક્રમ માં ઉમરો કરવાનું સરકારની વિચારણા હેઠળ હોવાના સંકેત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ આપ્યા છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી માં સંશોધન કરનારાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code